બાબા અમરનાથની 3.21 લાખ શ્રદ્ધાળુઓએ કરી યાત્રા
3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રાને 19 દિવસ થઈ ગયા છે. 19 દિવસમાં 3.21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મંદિરના દર્શન કર્યા છે. મંગળવારે 3536 શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો જમ્મુથી વેલી માટે રવાના થયો હતો. અધિકારીઓએ કહ્યું કે, યાત્રા સુગમ અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને છેલ્લા 19 દિવસમાં 3.21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. અધિકારીઓએ […]