1. Home
  2. Tag "Planning"

ભારતીય વાસુસેનાઃ અમદાવાદમાં ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેડક્વાર્ટર્સના નેજા હેઠળ ભારતીય વાયુસેના દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર 2022 દરમિયાન અમદાવાદમાં આવેલા SWAC કમ્યુનિકેશન ફ્લાઇટ (SVBP આંતરરાષ્ટ્રીય હવાઇમથકની પાસે) ખાતે “નો યોર એરફોર્સ” (તમારી વાયુસેનાને જાણો) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે વાયુસેનામાં જોડવા માટે આકર્ષવાનો અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેનાની […]

ટ્રીપ પ્લાન કરી રહ્યા છો? તો આટલી તૈયારી તો પહેલા કરી લેજો

ભારતમાં એવું કહેવામાં આવે છે કે લોકો ફરવા માટે એટલા શોખીન હોય છે કે તે લોકોને નથી ઉનાળો, નથી શિયાળો કે નથી ચોમાસું નડતું. ભારતના લોકો ફરવા માટે તો બારેમાસ તૈયાર રહેતા હોય છે ત્યારે જે લોકો અત્યારના સમયમાં ફરવા જવાનું વિચારતા હોય એટલે કે ચોમાસામાં ફરવા જવાનું વિચારતા હોય તો આટલી તૈયારી તો સૌથી […]

ભારતીય વિકાસ મંચઃ યુવાઓને રાષ્ટ્ર ગૌરવનો બોધ કરાવવા રવિવારે ‘યજ્ઞ’ કાર્યશાળાનું આયોજન

અમદાવાદ: ભારતીય વિચાર મંચના યુવા આયામ દ્વારા ‘યજ્ઞ કાર્યશાળા 2022’નું આયોજન અમદાવાદ ખાતે એ.એમ.એ. પરિસરમાં આવતીકાલે 26 જૂન 2022ના રોજ કરવામાં આવ્યું છે. યજ્ઞ (YAGNA – Youth Awareness for Greater National Awakening: An Interactive Discourse for Better Future) નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય વાયુ શક્તિમાં રાષ્ટ્રના ‘સ્વ’ પ્રત્યે ગૌરવનો અનુભવ થાય અને ભારતની સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફની […]

અમદાવાદ જિલ્લામાં પ્રિ-માન્સુન કામગીરીના આયોજન માટે કલેકટર કચેરીએ બેઠક મળી

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ વર્ષે 15મી જુન સુધીમાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ જશે. ત્યારે ચોમાસા દરમિયાન સંભવિત અતિવૃષ્ટિ જેવી સ્થિતિ તેમજ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ રહેવા સહિતના પ્રશ્નોના ઉકેલ માટે આગોતરૂ આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી રહી.જેમાં […]

સમુદ્રી ઓઇલ પ્રતિભાવ અને પૂર્વતૈયારીમાં ક્ષમતા નિર્માણના વ્યાવસાયિક તાલીમનું આયોજન

મુંબઈઃ ભારતીય તટરક્ષક દળ દ્વારા 19-20 એપ્રિલ 2022 દરમિયાન ગોવાના મુર્મુગાવ હાર્બર ખાતે NATPOLREX-VIII કોડ નામ સાથે રાષ્ટ્રીય સ્તરની પ્રદૂષણ પ્રતિભાવ કવાયતના આઠમા સંસ્કરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનન્ય સમુદ્રી સ્પિલ પૂર્વતૈયારી કવાયતનું ઉદ્ઘાટન ભારત સરકારના સંરક્ષણ સચિવ IAS ડૉ. અજયકુમાર દ્વારા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સચિવ ડૉ. એમ. રવિચંદ્રન અને MoPSW, NDRF, […]

કેવડીયા ખાતે પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા સમર મીટનું આયોજન

અમદાવાદઃ ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય  દ્વારા તા. 19મી એપ્રિલના રોજ સવારે 10થી બપોરે 1 કલાક કલાક સુધી પશુપાલન ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે એકતા નગર, ટેન્ટ સિટી-1  કેવડિયા ખાતે સમર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટનો ઉદ્દેશ્ય રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની અપેક્ષાઓ તરફ ધ્યાન દોરવાનો, નિમ્ન સ્તરે અસરકારક પ્રોગ્રામ અમલીકરણ માટે […]

નડિયાદઃ લતા મંગેશકરની સ્મૃતિમાં સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાક્ષરનગરી નડીયાદમાં તા. 30મી માર્ચના રોજ ગુજરાત રાજ્ય સંગત નાટક અકાદમી-ગાંધીનગરના આર્થિક સહયોગથી અને મહાગુજરાત મેડિકલ સોસાયટી નડીયાદના યજમાન પદે દધીચિ ઠાકર તથા વૃંદ દ્વારા સ્વરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરજીને સ્વરાંજલિ આપતો “તુમ મેઝે યુ ભુલા ના પાઓગે”નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતરત્ન લતા મંગેશકરજીને સ્વરાંજલિ આપતો કાર્યક્રમ તા. 30 […]

દિલ્હીઃ પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર ઇન્ટરનેશનલ મેગા-સમિટનું આયોજન

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સહકાર યોજના હેઠળ MSME મંત્રાલયે 4-5 માર્ચ, 2022 દરમિયાન નવી દિલ્હી ખાતે પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર ઇન્ટરનેશનલ મેગા-સમિટનું આયોજન કર્યું હતું. 2-દિવસીય મેગા-સમિટમાં ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓને એકસાથે લાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક રિસાયક્લિંગ સેક્ટરમાં પડકારો અને તકો પર વિચાર-વિમર્શ કર્યો અને તે કેવી રીતે ભારતમાં […]

MSME મંત્રાલય પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર મેગા સમિટનું આયોજન

નવી દિલ્હીઃ કેન્દ્રીય MSME રાજ્ય મંત્રીએ નવી દિલ્હી ખાતે ઓલ-ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AIPMA) ના સહયોગથી MSME મંત્રાલય દ્વારા આયોજિત પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર આંતરરાષ્ટ્રીય સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. MSME મંત્રાલયે યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે, ખાસ કરીને સમગ્ર દેશમાં મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં બે વિશેષ (‘સમભાવ’ અને ‘સ્વવલંબન’) પહેલો પણ શરૂ કરી છે. નવી […]

જીટીયુ દ્વારા સિવિલ ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગનું આયોજન કરાયું

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનારા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે  તે હેતુસર, તાજેતરમાં જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ (સીસીસીએ) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code