હવે કોરોનાની સારવારમાંથી પ્લાઝ્મા થેરેપી આઉટ, રિવાઇઝ્ડ ગાઇડલાઇન જાહેર થઇ
કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટેની રિવાઇઝ્ડ ગાઇડલાઇન જાહેર આ નવી ગાઇડલાઇનમાંથી પ્લાઝમા થેરેપીને દૂર કરવામાં આવી કોરોનાની પહેલી લહેર દરમિયાન પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરાતો હતો નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેર દરમિયાન કોરોના સંક્રમિતોની સારવાર માટે પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે કારગર માનવામાં આવતું હતું, જો કે હવે કેન્દ્ર સરકારે કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી પ્લાઝમા […]