1. Home
  2. Tag "PM Awas Yojana"

અમદાવાદમાં પીએમ આવાસ યોજનામાં ભાડે અપાયેલા 25 મકાનોને સીલ લાગ્યા

મકાનોમાં મુળ લાભાર્થીને બદલે ભાડૂઆતો રહેતા હતા, એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા 5590 મકાનોની તપાસ કરાઈ, 321 આવાસધારકોને શોકોઝ નોટિસ અપાઈ અમદાવાદઃ શહેરમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓ મકાનો મેળવીને તેને ભાડે આપી દેતા હોય છે. આ અંગેની ફરિયાદો મળતા એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા  શહેરના સાત ઝોનમાં 5590 આવાસમાં તપાસ કરાઈ હતી. આ પૈકી  ભાડે અપાયેલા […]

મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આજે PM આવાસ યોજનામાં રહેતા પરિવારો સાથે દિવાળી મનાવશે

ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં ભૂપેન્દ્ર પટેલ દિવાળી મનાવશે. કનુભાઈ વલસાડ અને ઋષિકેશ પટેલ મહેસાણામાં દિવાળી મનાવશે, મંત્રીઓ પણ જુદાં-જુદાં નગરો-ગામોમાં દિવાળી ઉજવશે ગાંધીનગરઃ  ઉમંગ અને ઉલ્લાસના અજવાળા પાથરતો દીપોત્સવનો આ તહેવાર તેઓ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોતિકા ઘરમાં દિવાળી મનાવી રહેલા લાભાર્થી પરિવારો વચ્ચે રહીને, તેમની ખુશાલીમાં સહભાગી થઈને મનાવશે. ગાંધીનગરની  નમોનારાયણ રેસીડન્સીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1208 આવાસોનું […]

ભાવનગરમાં PM આવાસ યોજનામાં ભાડે અપાયેલા 85 મકાનોને સીલ મરાયાં, 271 ધારકોને નોટિસ

ભાવનગરઃ રાજ્યના મહાનગરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ પરિવારોને મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં ઘણા લોકોએ મકાનનો કબજો લઈને મકાનોને ભાડે આપી દીધા છે. આથી ભાડે આપેલા મકાન માલિકોને નોટિસ આપ્યા બાદ સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાવનગરના  સુભાષનગર ખાતે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક મકાનો ભાડે આપી આવક યોજના બનાવી દેતા […]

પાકું ઘર એ સારી આવતીકાલનો પાયો, નરેન્દ્ર મોદીએ PM આવાસ યોજનાના લાભાર્થીને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ “ઘર એ માત્ર ઈંટો અને સિમેન્ટથી બનેલું માળખું નથી, પણ તેની સાથે આપણી લાગણીઓ, આપણી આકાંક્ષાઓ જોડાયેલી છે. ઘરની બાઉન્ડ્રી વોલ આપણને માત્ર સુરક્ષા જ નથી આપતી, પરંતુ આપણામાં સારી આવતીકાલનો વિશ્વાસ પણ જગાવે છે.” આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના સુધીર કુમાર જૈનને લખેલા પત્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું […]

પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડથી વધારે મકાનોનું નિર્માણઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના સંકલ્પના ભાગરૂપે જન-જનભાગીદારી દ્વારા ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના અમારા સંકલ્પમાં અમે એક મહત્વપૂર્ણ તબક્કો નક્કી કર્યો છે. ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ લોકોની ભાગીદારીથી જ શક્ય […]

દેશમાં 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાન બનાવાશે

2022-23માં ઈ-પાસપોર્ટ જાહેર કરવા નેશનલ હાઈવેની લંબાઈને 25 હજાર કિમી સુધી વધારાશે દેશમાં 5જી ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ કરાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. ખેડૂતો, યુવાનો અને ગરીબોને અનેક રાહત આપવામાં આવી છે. ગરીબો માટે ચાલુ વર્ષ 80 લાખ આવાસ બનાવવાનું આયોજન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code