1. Home
  2. Tag "PM Matsya Sampada Yojana"

કોચ્ચિમાં પીએમ મોદીએ માછીમાર સમુદાયને ગણાવ્યા બ્લૂ ઈકોનોમીના રક્ષક

કોચ્ચિ, 11 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે કેરલમની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોચ્ચિમાં ‘અખિલ કેરળ ધીવર સભા’ના સુવર્ણ જયંતી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ઐતિહાસિક અવસરે પીએમ મોદીએ માછીમાર સમુદાયના કલ્યાણ માટે સંગઠનના કાર્યોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું વિષ્ણુની પ્રતિમા અને અંગવસ્ત્ર અર્પણ કરી પરંપરાગત સન્માન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code