1. Home
  2. Tag "pm modi"

આત્મનિર્ભર ભારતનું સર્જન કર્યા વિના વિકસિત ભારત શક્ય નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ ‘સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના’ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)માં થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પહેલ હેઠળ ગોડાઉનો અને અન્ય […]

કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીમાં 100નો આંકડો પાર કરવો ખૂબ જ મુશ્કેલ, રાજકીય નિષ્ણાંતનો દાવો

નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે 100 સીટોનો આંકડો પાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં 370 સીટો સુધી પહોંચે તેવી શક્યતા નથી, જોકે તે આ વખતે પણ પશ્ચિમ બંગાળમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. જ્યારે […]

સામખીયાળીથી સાંતલપુર ઝડપથી પહોંચી શકાશે, સિક્સ લેન નેશનલ હાઇવેનું ખાતમુહૂર્ત કરાશે

અમદાવાદઃ 25 ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારા કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સૌરાષ્ટ્ર વિસ્તારના સામખીયાળી-સાંતલપુર નેશનલ હાઈવે, ભાવનગર-તળાજા નેશનલ હાઈવે અને ભાવનગર-પીપળી નેશનલ હાઈવે પરના કુલ આશરે રૂ. 3882 કરોડના વિકાસ કામોના ઓનલાઈન ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છ અને પાટણને જોડતા સામખીયાળીથી સાંતલપુર નેશનલ હાઈવે-27 પર રૂ.1554 કરોડના ખર્ચે બનનારા આશરે […]

PM મોદી ફરીથી ગુજરાત આવશે, 48000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, […]

પશુપાલન એ સ્ત્રીઓની આત્મનિર્ભરતાનું એક મહાન સાધન છે : PM મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂ. 13,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વારાણસીનાં કરખિયાંવમાં યુપીએસઆઈડીએ એગ્રો પાર્કમાં નિર્મિત બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનાં દૂધ પ્રસંસ્કરણ એકમ બનાસ કાશી સંકુલની પણ મુલાકાત લીધી હતી અને ગૌ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ રોજગાર પત્રો […]

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે. 86 વર્ષની ઉંમરના મનોહર જોશીને હાર્ટ એટેલને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર મુંબઈની પીડી હિંદુજા હોસ્પિટલમાં ચાલતી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી. દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર પહેલા અંતિમ દર્શન માટે […]

છેલ્લા 10 વર્ષમાં કાશીમાં વિકાસનો ડમરુ વગાડ્યો આવ્યોઃ PM મોદી

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હત. આ દરમિયાન તેમણે કહ્યું કે, કાશીમાં છેલ્લા 10 વર્ષમાં વિકાસનો ડમરુ વગાડવામાં આવ્યો છે. બાબા જો ચાહ જલન ઓકે કે રોક પાવેલા (બાબા વિશ્વનાથ જે ઈચ્છે તેને કોઈ રોકી શકે છે?). કાશી હિંદુ યુનિવર્સિટીના સ્વતંત્ર ભવનમાં સંસદ જ્ઞાન સ્પર્ધા, સંસદ ફોટોગ્રાફી સ્પર્ધા અને […]

PM મોદી રાજકોટ સહિત 12 રેલવે સ્ટેશનોનું નવિનીકરણ માટે શિલાન્યાસ કરશે

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. 26મી ફેબ્રુઆરીના રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 12 રેલવે સ્ટેશનોનું નવિનીકરણ ઉપરાંત રેલવેના 11 જેટલાં ઓવરબ્રિજ-અન્ડરપાસનો શિલાન્યાસ તેમજ  9 અન્ડરપાસનું લોકાર્પણ કરાશે રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 ફેબ્રુઆરીનાં રોજ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી 551 સ્ટેશનોના નવીનીકરણ અને 1500 રોડ ઓવરબ્રિજ-અંડરપાસનાં કામોનાં પ્રારંભ માટે […]

કેન્દ્ર સરકાર તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલે છે: રામદાસ આઠવલે

અમદાવાદઃ સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે અમારી સરકારે 80 લાખ લોકોને મફત અનાજ આપી તેમને સશકત બનાવવાનો પ્રયાસ આદર્યો છે. સાથે જ સરકારની વિવિધ યોજનાઓ લોકોના ઘર સુધી પહોચાડવામાં સફળ રહી છે. સુરત ખાતે પક્ષના સંમેલનમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું […]

PM મોદીનો મહેસાણામાં ભવ્ય રોડ-શો યોજાયો, વાલીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રહ્યાં હાજર

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ છે. તેઓ આજે સવારે જ હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. બપોરે તેઓ મહેસાણા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વલીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ સૌથી પહેલા મહેસાણામાં રોડ શો કર્યો હતો. રોડ-શોમાં મોટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code