1. Home
  2. Tag "pm modi"

ભારતને સમજવું હોય, તો આપણે પહેલા આધ્યાત્મિકતા અપનાવવી પડશેઃ પીએમ મોદી

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ મંદિર આશરે 9 એકરમાં ફેલાયેલું છે, જેમાંથી 2.5 એકરના વિસ્તારમાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. તે એશિયામાં બીજા ક્રમનું સૌથી મોટું ઇસ્કોન મંદિર છે. લોકોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આજે, જ્ઞાન અને ભક્તિની આ મહાન ભૂમિ પર, ઇસ્કોનના પ્રયાસોથી શ્રી શ્રી રાધા મદન […]

પીએમ મોદીએ રાષ્ટ્રીય યુવા દિવસ પર વિસક્તિ ભારત યુવા નેતાઓના સંવાદને રાષ્ટ્રના વિકાસની મુખ્ય કડી ગણાવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિસક્તિ ભારત યુવા નેતાઓના સંવાદ એ દેશના યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં સામેલ કરવા માટે એક અનોખી પહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 અને વિસક્તિ ભારત યુવા નેતાઓના સંવાદ પર યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે દ્વારા લખાયેલ એક લેખ રજૂ કર્યો છે. તેમણે […]

દુનિયા ભારતીય વિઝા માટે કતારમાં ઊભી રહેશે, PM મોદી

પોડકાસ્ટની દુનિયામાં પગ મૂકતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે તેમના પ્રથમ પોડકાસ્ટમાં તેમના જીવનના વિવિધ પાસાઓની ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો સમય ભારતનો છે. આખી દુનિયા આપણી તરફ આશાની નજરે જોઈ રહી છે. દુનિયા એક દિવસ ભારતીય વિઝા મેળવવા માટે કતારમાં ઊભી રહેશે. નિખિલ કામતે પૂછ્યું […]

PM મોદીને મહાકુંભ મેળા માટે ઉત્તરપ્રદેસના સીએમ યોગીએ આમંત્રણ પાઠવ્યું

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. આ દરમિયાન તેમની વચ્ચે મહાકુંભ મેળાની તૈયારીઓ અંગે ચર્ચા થઈ. સીએમ યોગીએ આ આધ્યાત્મિક કાર્યક્રમ માટે PM મોદીને આમંત્રણ આપ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુલાકાતની તસવીરો શેર કરતી વખતે, સીએમ યોગીએ લખ્યું, “નવી દિલ્હીમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી. તમારા માર્ગદર્શન […]

ભુવનેશ્વરમાં ભારતીય પ્રવાસીઓ માટે ખાસ પ્રવાસી ટ્રેનને PM મોદીએ લીલી ઝંડી આપી

ભુવનેશ્વરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન દરમિયાન NRI માટે અત્યાધુનિક પ્રવાસી ટ્રેન ‘પ્રવાસી ભારતીય એક્સપ્રેસ’ને રિમોટલી લીલી ઝંડી બતાવી હતી. ખાસ કરીને વિદેશીઓ માટે રચાયેલ, આ ટ્રેન ‘પ્રવાસી તીર્થ દર્શન યોજના’નો એક ભાગ છે, જે વિદેશ મંત્રાલય અને ભારતીય રેલ્વે કેટરિંગ અને પર્યટન નિગમ (IRCTC) વચ્ચેના સહયોગથી શરૂ થઈ છે. […]

ભવિષ્ય યુદ્ધમાં નહીં, પણ બુદ્ધમાં રહેલું છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ હાજર હતા. અહીં પીએમ મોદીએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ જીવંત ઉત્સવોનો સમય છે. પ્રયાગરાજમાં થોડા દિવસોમાં મહાકુંભ […]

જાટ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવા માટે કેજરિવાલે PM મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કેન્દ્રની OBC યાદીમાં દિલ્હીના જાટ સમુદાયનો સમાવેશ કરવા અંગે એક પત્ર લખવામાં આવ્યો છે. કેજરીવાલે લખ્યું કે, તમે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો છે. દિલ્હીમાં ઓબીસી દરજ્જો ધરાવતા જાટ અને અન્ય તમામ જાતિઓને કેન્દ્રની ઓબીસી […]

તિરુપતિમાં થયેલી ભાગદોડની ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુપતિમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમની સંવેદનાઓ એવા લોકો સાથે છે જેમણે પોતાના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે. નરેન્દ્ર મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. તિરુપતિ […]

માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા તથા પીએમ મોદી વચ્ચે મુલાકાત

નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ભારતમાં માઇક્રોસોફ્ટના મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણની યોજનાઓ વિશે જાણીને ખુશી વ્યક્ત કરી હતી. બંનેએ મીટિંગમાં ટેક, ઈનોવેશન અને એઆઈના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. મીટિંગ વિશે સત્ય નડેલાની એક્સ પરની પોસ્ટનો જવાબ આપતાં પીએમ મોદીએ […]

મારા યુવા મિત્રોની અદ્ભુત પ્રતિભાએ મને નવી ઊર્જાથી ભરી દીધોઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી કરી હતી. તેમની યાત્રા દરમિયાન તેમણે યુવાન મિત્રો સાથે ઉષ્માસભર વાતચીત કરી હતી, જેમણે તેમને પેઇન્ટિંગ્સ અને આર્ટ વર્ક્સની ભેટ આપી હતી. પ્રધાનમંત્રી અને નવા, ઉભરતા ભારત વિશે કવિતાનું પઠન કરનારી એક યુવતી સાથે વાતચીત કરતાં નરેન્દ્ર મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code