ભારતને સમજવું હોય, તો આપણે પહેલા આધ્યાત્મિકતા અપનાવવી પડશેઃ પીએમ મોદી
મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ મંદિર આશરે 9 એકરમાં ફેલાયેલું છે, જેમાંથી 2.5 એકરના વિસ્તારમાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. તે એશિયામાં બીજા ક્રમનું સૌથી મોટું ઇસ્કોન મંદિર છે. લોકોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આજે, જ્ઞાન અને ભક્તિની આ મહાન ભૂમિ પર, ઇસ્કોનના પ્રયાસોથી શ્રી શ્રી રાધા મદન […]


