1. Home
  2. Tag "pm modi"

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શંકરાચાર્ય સાથે કરી તુલના, શ્લોક સંભળાવતા બોલ્યા- કર્મપ્રધાન વિશ્વ કરી રાખા

નવી દિલ્હી: ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદે નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી શંકરાચાર્ય સાથે કરી છે. તેમણે કહ્યુ છે કે જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, પીએમ મોદી પણ આવી જ રીતે જીવે છે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર બે શંકરાચાર્યો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]

મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની આજે પીએમ મોદી મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સાંજે 6 વાગે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023ના ઉદઘાટન સમારંભમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન […]

22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે 5 રાજ્યોમાં રજા જાહેર

નવી દિલ્હી: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યુ છે કે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલયો અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્ર સરકાર મુજબ, 22 જાન્યુઆરએ અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલા સમારંભોમાં ભાગ લેવા માટે કર્મચારીઓની મોટી માગણીઓ બાદ કેન્દ્ર સરકારે દેશમાં કેન્દ્ર સરકારના […]

પ્રાણ પ્રતિષ્ઠાઃ પીએમ મોદી ગર્ભગૃહમાં પ્રવેશતા પૂર્વે સરયૂ નદીમાં કરશે સ્નાન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા અને ભવ્ય મંદિરમાં રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા સરયુમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવશે. અહીં સ્નાન કર્યા પછી, સરયુનું પવિત્ર જળ લઈને પગપાળા રામ મંદિર જશે. હનુમાનગઢી ઉપરાંત મા સીતાના કુળદેવી દેવકાલી મંદિરના દર્શન કરવા પણ જશે. વડાપ્રધાન અભિષેક સમારોહના એક દિવસ પહેલા 21 જાન્યુઆરીએ અયોધ્યા આવે તેવી શક્યતા છે. પીએમ […]

ભગવાન શ્રી રામનું ઓડિયા ભક્તિ ભજન “અયોધ્યા નગરી નાચે રમણકુ પાઈ” PM મોદીએ શેર કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમિતા અગ્રવાલ દ્વારા ગવાયેલું, સરોજ રથ દ્વારા સંગીતબદ્ધ  ભગવાન શ્રી રામનું ઓડિયા ભક્તિ ભજન “અયોધ્યા નગરી નાચે રમણકુ પાઈ” શેર કર્યું છે. X પોસ્ટમાં પીએમએ કહ્યું હતું કે, “ભારતના દરેક ભાગમાં પ્રભુ શ્રી રામ પ્રત્યે ભક્તિ છે. દરેક ભાષામાં પણ તમને તેમને સમર્પિત અનેક ભજનો જોવા મળશે. આવો જ એક પ્રયાસ […]

કોચી શિપયાર્ડ દેશનાં શહેરોમાં આધુનિક અને ગ્રીન વોટર કનેક્ટિવિટીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છેઃ PM મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં રૂ. 4,000 કરોડથી વધારે મૂલ્યનાં ત્રણ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. આજે જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ) ખાતે ન્યૂ ડ્રાય ડોક (એનડીડી), સીએસએલની ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (આઇએસઆરએફ) અને કોચીનાં પુથુવીપીનમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ સામેલ છે. આ […]

કન્નડમાં શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને ઉજાગર કરે છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા કન્નડ ભાષામાં પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને સુંદર રીતે ઉજાગર કરે છે. શ્રી મોદીએ કન્નડમાં શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા ગાયેલા પ્રભુ શ્રી રામના ભજનનો વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે આવા પ્રયાસો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવામાં ખૂબ આગળ વધે છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને બ્રિક્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની PM મોદીએ આપી ખાતરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને વિવિધ સકારાત્મક વિકાસની ચર્ચા કરી. બંને નેતાઓ દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે રોડમેપ વિકસાવવા સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ રશિયાને 2024માં બ્રિક્સ પ્રમુખપદ માટે શુભેચ્છા પાઠવી હતી. બંને દેશો વચ્ચે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન બાદ નેતાઓએ […]

કૉંગ્રેસની મહાવિટંબણા: ‘મંદિર વહી બનાયેંગે’ના જવાબમાં ‘તારીખ નહીં બતાયેંગે’ બોલનારા હવે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જવા માટે તૈયાર નથી!

આનંદ શુક્લ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં જ ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. લગભગ ત્રણ દાયકા સુધી ટેન્ટના મંદિરમાં રહેલા ભગવાન રામલલા પોતાના ભવ્ય પ્રસાદમાં જવાના છે. આ ભવ્ય રામમંદિરનું નિર્માણકાર્ય તો તેની મેળે ચાલુ રહેશે. અયોધ્યામાં આક્રમણખોર બાબરના સેનાપતિ મીર બાંકીનું કુકૃત્ય હતું કે બાબરી ઢાંચો ઉભો […]

આદિવાસી શબરીના કારણે રાજકુમારમાંથી મર્યાદાપુરુષોત્તમ બન્યા શ્રીરામ, રામમંદિરનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ માંગ્યો વનવાસીઓનો સહકાર

નવી દિલ્હી: ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી લગભગ પૂર્ણ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારંભના મુખ્ય યજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કઠોર ઉપવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને મોટી સોગાદ આપી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ-જનમન હેઠળ PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને પહેલો હફ્તો જાહેર કર્યો છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code