1. Home
  2. Tag "pm modi"

વડનગરની એક વર્ષમાં 8.65 લાખ પ્રવાસીઓની મુલાકાત લીધી

અમદાવાદઃ વિધાનસભા ગૃહમાં ઊંઝાના ધારાસભ્ય કે.કે પટેલના પ્રશ્નનો પ્રસ્તુત્તર આપતા પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો […]

PM મોદી આજે ગોવાની મુલાકાતે, વૈશ્વિક ઓઇલ અને ગેસના સીઇઓ-નિષ્ણાતો સાથે વાતચીત કરશે

પણજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ મંગળવારે ગોવાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:30 વાગ્યે ઓએનજીસી સી સર્વાઇવલ સેન્ટરનું ઉદઘાટન કરશે. સવારે લગભગ 10:45 વાગ્યે તેઓ ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદઘાટન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં ભાગ લેશે. ઊર્જાની જરૂરિયાતોમાં અવિરતતા હાંસલ કરવી એ પ્રધાનમંત્રીનું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું છે. […]

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે PM મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભાએ કર્યો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે, 500થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનારા ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનને કારણે રામલલ્લાને […]

સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “જ્યારે રાષ્ટ્રપતિ સંસદની આ નવી ઇમારતમાં અમને સંબોધિત કરવા આવ્યા હતા અને જે ગર્વ અને આદર સાથે તેમણે સેંગોલ અને સમગ્ર શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું હતું, ત્યારે અમે બધા તેનું અનુસરણ કર્યું. જ્યારે નવા ગૃહમાં આ નવી પરંપરા ભારતની આઝાદીની પવિત્ર ક્ષણના પ્રતિબિંબની […]

મોદી સરકારની જીતની હેટ્રિકનું નવું સમીકરણ, રામજન્મભૂમિ આંદોલનના નાયક અડવાણીને ભારતરત્ન

નવી દિલ્હી: અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ અને તેમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપવામાં આવશે. તેની સાથે 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારની ફરીથી જીતની હેટ્રિકની ખાત્રી આપતા નવા સમીકરણો પણ રચાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વયોવૃદ્ધ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન […]

ભારત વર્તમાન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા કાયદાઓનું આધુનિકીકરણ કરી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન (સીએલઈએ) – કોમનવેલ્થ એટર્નીઝ એન્ડ સોલિસિટર જનરલ કોન્ફરન્સ (સીએએસજીસી) 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદની થીમ “ક્રોસ-બોર્ડર ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી” છે અને તેમાં ન્યાયિક સંક્રમણ અને કાનૂની વ્યવહારના નૈતિક પરિમાણો જેવા કાયદા અને ન્યાય સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં […]

CLEA-કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સ 2024નું PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન (CLEA) – કોમનવેલ્થ એટર્ની અને સોલિસીટર્સ જનરલ કોન્ફરન્સ (CASGC) 2024નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે. કોન્ફરન્સની થીમ છે “જસ્ટિસ ડિલિવરીમાં ક્રોસ-બોર્ડર ચેલેન્જીસ”. આ કોન્ફરન્સ કાયદા અને ન્યાયને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે ન્યાયિક સંક્રમણ અને […]

બજેટ માત્ર વચગાળાનું બજેટ નથી, પરંતુ સર્વસમાવેશક અને નવીન બજેટ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રજૂ થયેલા બજેટને “વચગાળાનું બજેટ જ નહીં, પણ સર્વસમાવેશક અને નવીન બજેટ” તરીકે બિરદાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ અંદાજપત્રમાં સાતત્યનો વિશ્વાસ છે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “આ બજેટ વિકસિત ભારતનાં તમામ આધારસ્તંભો – યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે.” નાણામંત્રી નિર્મલા સીતારામનના વિઝનની […]

શું ભારત અને રશિયા એકબીજાથી દૂર જઈ રહ્યા છે? રોયટર્સના રિપોર્ટ બાદ શરૂ થઈ ચર્ચા

મોસ્કો: ભારત અને રશિયાની દાયકાઓ જૂની સદાબહાર મિત્રતા પુરી દુનિયાને ખબર છે. ખાસ કરીને ડિફેન્સ સેક્ટરમાં રશિયા ભારતનું સૌથી મોટું ભાગીદાર રહ્યું છે. અત્યારે પણ ભારત હથિયારોની ખરીદીના મામલામાં રશિયા પર વધુ નિર્ભર છે. પરંતુ હવે ન્યૂઝ એજન્સી રોયટર્સે રશિયા સાથે જોડાયેલો પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં દાવો કરાયો છે કે યુક્રેન યુદ્ધને કારણે […]

દેશમાં એક સપ્તાહમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરી દેવાશેઃ કેન્દ્રીય મંત્રી શાંતનું ઠાકોર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને એક કાર્યક્રમમાં દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, દેશમાં એક અઠવાડિયામાં CAA લાગુ કરવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું- હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code