1. Home
  2. Tag "pm modi"

આજે, ભારત સહકારિતાના માધ્યમથી સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. વિકસિત ભારત 2024 માટે સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ એ મહોત્સવની થીમ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉપસ્થિત તમામ લોકોને વર્ષ 2025ની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષની શરૂઆતમાં ગ્રામીણ ભારત મહોત્સવનું ભવ્ય આયોજન […]

PM મોદીએ દિલ્હીને રૂ. 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટોની ભેટ આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના અશોક વિહારમાં આયોજિત એક કાર્યક્રમમાં રિમોટ બટન દબાવીને રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓને રૂ. 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપી હતી. જેજે ક્લસ્ટરના રહેવાસીઓ માટે તેની પાસે શાળાઓ અને કોલેજો સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ સાથે 1,675 ફ્લેટ છે. આ પ્રસંગે પીએમએ કહ્યું હતું કે, આજે ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સ દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની […]

પ્રધાનમંત્રી દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

નવી દિલ્હીઃ ‘તમામ માટે આવાસ’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરીના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (JJ) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જેજે ક્લસ્ટરમાં રહેતા લોકો […]

‘2025 તમારા માટે ખુશીઓ લઈને આવે’, રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

• નેતાઓએ X પર પોસ્ટ લખીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. • નવું વર્ષ દરેકના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે – PM મોદી. નવી દિલ્હી: નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ પણ દેશવાસીઓને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેસ ચેમ્પિયન ગુકેશને મળ્યાં, પીએમ મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ચેસ ચેમ્પિયન ગુકેશ ડી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પીએમ મોદીએ તેમના દ્રઢનિશ્ચય અને સમર્પણની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે કહ્યું કે આજે તેમની વાતચીત યોગ અને ધ્યાનની પરિવર્તનકારી સંભાવનાની આસપાસ રહી. X પર થ્રેડ પોસ્ટમાં, PM મોદીએ લખ્યું હતું કે, “ચેસ ચેમ્પિયન અને ભારતના ગૌરવ, @DGukesh […]

ડો. મનમોહન સિંહજીનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન, ભીની આંખે અંતિમ વિદાય અપાઈ

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના રાજકીય સમ્માનની સાથે નિગમ બોધ ઘાટ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત રહ્યાં હતા અને સ્વ. ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ભારતીય સેનાના ત્રણેય પ્રમુખોએ પણ પૂર્વ વડાપ્રધાનને સલામી આપી […]

ડો. મનમોહન સિંહજીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહજીનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના આગેવાનોએ ડો.મનમોહન સિંહજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.  રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજિલ […]

પીએમ મોદીએ જાણીતા મલયાલમ લેખક એમટી વાસુદેવન નાયરના નિધન પર કર્યો શોક વ્યક્ત

મલયાલમ સાહિત્યના દિગ્ગજ અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમટી વાસુદેવન નાયરનું કેરળના કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું હતું કે, મલયાલમ સિનેમા અને સાહિત્યના સૌથી સન્માનિત વ્યક્તિઓમાં એક એમટી વાસુદેવનના નિધન પર હું દીલગીરી વ્યક્ત કરું છું. તેમના પરિવાર અને ચાહકો […]

કેન-બેતવા લિંક પ્રોજેક્ટ બુંદેલખંડ પ્રદેશમાં સમૃદ્ધિ અને ખુશીના નવા દરવાજા ખોલશે: પીએમ

ભોપાલઃ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતીનાં પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશનાં ખજુરાહોમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ ભારત અને વિશ્વના ખ્રિસ્તી સમુદાયનાં લોકોને નાતાલની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં હજારો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના નવા માળખાગત પ્રોજેક્ટ્સના અમલીકરણની સાથે વિકાસલક્ષી […]

વાજપેયીજીની જન્મજયંતિ: PM મોદી મધ્ય પ્રદેશમાં કેન-બેતવા રિવર લિંકિંગ નેશનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ ખજુરાહોમાં બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે. જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ નદીઓને એકબીજા સાથે જોડવાની યોજના છે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code