1. Home
  2. Tag "pm modi"

ધ્યાન એ જીવનમાં શાંતિ અને સંવાદિતા લાવવાનો એક શક્તિશાળી માર્ગ: PM મોદી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કર્યો છે. ‘વર્લ્ડ મેડિટેશન ડે’ જાહેર કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, આપણા સમાજ અને ગ્રહમાં માઇન્ડફુલનેસ લાવવાનો એક સશક્ત માર્ગ છે, ટેક્નોલોજીના યુગમાં એપ્સ અને માર્ગદર્શિત વિડિયો ધ્યાનને આપણી દિનચર્યામાં સામેલ કરવામાં મદદરૂપ […]

PM મોદી સહિતના મહાનુભાવોએ ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓમ પ્રકાશ ચૌટાલા સાથેની પોતાની એક જૂની તસવીર પણ શેર કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધનથી ખૂબ જ દુઃખી છું.” તેઓ વર્ષો સુધી […]

સંસદના સંકુલમાં BJP-I.N.D.I.A. ના સાંસદો વચ્ચે પ્રદર્શનને લઈને મામલો બિચક્યો, BJPના MP ઘાયલ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના 19 માં દિવસે પણ વિપક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભા તેમજ રાજયસભા આવતીકાલ સુધી સ્થગતિ કરવામાં આવી છે. બંને ગહમાં બાબા સાહેબના “સન્માન” અંગે પક્ષ અને વિપક્ષે આરોપ-પ્રત્યારોપ લગાવ્યા હતા. સંસદ સંકુલમાં ભાજપ અને ઈન્ડી ગઠબંધનના સાંસદો સામે આવી ગયા હતા, આ દરમિયાન થયેલી ધક્કા-મુકીમાં ભાજપના સાંસદ ઈજાગ્રસ્ત થયાં હતા. સાંસદને […]

મુંબઈ બોટ દુર્ઘટનામાં PM મોદીએ મૃતકોના પરિવારજનોને સહાયની કરી જાહેરાત

મુંબઈઃ અરબી સમુદ્રમાં કરંજાના ઉરણમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઈના એલિફન્ટા જઈ રહેલી બોટ પલટી જતાં 13 લોકોના મોત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત, PM Modi એ આ અકસ્માતમાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. […]

ટેરિફ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી ગર્ભિત ચીમકી

ભારત જેટલો ટેક્સ લગાવશે, અમે પણ એટલો વસૂલ કરીશું,  આવી સીધી ધમકી મોદીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ટ્રમ્પ હવે જેવા સાથે તેવા વલણ અપનાવવા લાગ્યા હોય તેવું સ્પષ્ટ થઇ ગયું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપતા કહ્યું છે કે જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે […]

કોંગ્રેસનો કાળો ઈતિહાસ સંસદમાં ઉજાગર થયો, તેથી નાટકમાં વ્યસ્તઃ PM મોદી

નવી દિલ્હીઃ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષના પ્રહારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આંબેડકરનું અપમાન છુપાવી શકે નહીં. બાબાસાહેબ માટે અમારું આદર સર્વોપરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ અને તેનું બેકાર થઈ ચુકેલુ તંત્ર […]

રાજ્યસભાના સાંસદ શરદ પવારે ખેડૂતોના એક જૂથ સાથે PM મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર આજે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલે લખ્યું હતું કે, “રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર, ખેડૂતોના જૂથ સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડીનો […]

PM મોદી કુવૈત જશે! ભારતીય વડાપ્રધાન 43 વર્ષ બાદ આ મુસ્લિમ દેશની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બરે કુવૈતની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદીની ખાડી દેશ કુવૈતની આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાજેતરમાં જ કુવૈતના વિદેશ મંત્રી ભારત આવ્યા હતા અને પીએમને કુવૈત આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ પહેલા વર્ષ 1981માં એક ભારતીય પીએમ કુવૈતની મુલાકાતે ગયા હતા. પીએમ મોદીની આ પ્રથમ કુવૈત […]

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ વિજય દિવસ પર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971નું યુદ્ધ 3 ડિસેમ્બરે શરૂ થયું હતું અને તે 13 દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં માનવીય સંકટને કારણે શરૂ થયું હતું. 16 ડિસેમ્બર 1971ના રોજ, પાકિસ્તાની સેનાના કમાન્ડર જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીએ ઔપચારિક રીતે આત્મસમર્પણ કર્યું. આ જીતે માત્ર બાંગ્લાદેશને જન્મ આપ્યો જ નહીં […]

રાજ કપૂર માત્ર ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજદૂત પણ હતા: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુપ્રસિદ્ધ અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની પેઢીઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટની શ્રેણીમાં લખ્યું, “આજે, અમે મહાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code