બેંગલુરુ પહોંચ્યા પીએમ મોદી,’જય વિજ્ઞાન-જય અનુસંધાન’ના લગાવ્યા નારા
બેંગલુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના બે દેશોના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ બેંગલુરુના એચએએલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીં જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું- ‘જય વિજ્ઞાન-જય અનુસંધાન’. હવે વડાપ્રધાન મોદી ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્સમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ આઈએસઓઆર ટીમના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રીએ […]


