1. Home
  2. Tag "pm narendra modi"

બેંગલુરુ પહોંચ્યા પીએમ મોદી,’જય વિજ્ઞાન-જય અનુસંધાન’ના લગાવ્યા નારા

બેંગલુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના બે દેશોના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ બેંગલુરુના એચએએલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીં જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું- ‘જય વિજ્ઞાન-જય અનુસંધાન’. હવે વડાપ્રધાન મોદી ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્સમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ આઈએસઓઆર ટીમના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રીએ […]

પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી સંપન્ન,ગ્રીસ જવા રવાના

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દક્ષિણ આફ્રિકાની તેમની મુલાકાત પૂરી કરી હતી, તેને “ખુબ જ સાર્થક” ગણાવી હતી અને ગ્રીસ જવા રવાના થયા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન મોદીએ 15માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. કોવિડ -19 રોગચાળાને કારણે સતત ત્રણ વર્ષ સુધી વર્ચ્યુઅલ બેઠકો […]

પાંચ વર્ષ માટે લક્ષ્ય નક્કી કરોઃ PM નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ કાર્યક્રમમાં કહ્યું

આજે ​​પંચાયતી રાજ્ય પરિષદ કાર્યક્રમ PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું સંબોધન પાંચ વર્ષ માટે લક્ષ્ય નક્કી કરો- પીએમ મોદી  દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ આજે ​​પંચાયતી રાજ્ય પરિષદ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમએ કહ્યું કે આપણે દરેક જિલ્લાનું સ્તર વધારવું પડશે. આ માટે 5 વર્ષનું લક્ષ્ય નક્કી કરો. તેમણે કહ્યું […]

PM નરેન્દ્ર મોદીએ 123 એકરમાં ફેલાયેલા ‘ભારત મંડપમ્’ IECC કોમ્પ્લેક્સનું કર્યું ઉદઘાટન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે નવી દિલ્હીમાં પુનઃવિકાસિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેને ‘ભારત મંડપમ’ નામ આપવામાં આવ્યું છે. સિક્કા અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. બુધવારે વહેલી સવારે તેમણે હવન અને પૂજા કરી હતી. કન્વેન્શન સેન્ટરને રૂ. 2,700 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે. પ્રગતિ મેદાનનું ITPO […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈએ ગાંધીનગરમાં G-20 સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવશે. ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપશે, તેમજ રાજ્યના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત પણ કરશે. વડા પ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે પીએમના આગમનની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત […]

PM નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટનમાં ભાવભીનું સ્વાગત કરાયુ, બાઈડન સાથે બેઠક બાદ સંસદને સંબોધશે

વોશિંગ્ટનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આજે મોદી યુએસની પ્રથમ સ્ટેટ વિઝિટ માટે વોશિંગ્ટન પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.  જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ફ્લાઇટ લાઇન સેરેમની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના આગમન ટાણે જ યુએસ એરફોર્સે બંને દેશોના રાષ્ટ્રગીતની ધૂન વગાડી. પીએમ મોદીને યુએસ ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડે […]

આજે 26 મે ,આજના દિવસે શ્રી નરેન્દ્ર મોદી બન્યા હતા ‘પીએમ મોદી’- 15 માં વડાપ્રધાન તરીકે લીધા હતા શપથ

પીએમ મોદી માટે આજનો દિવસ ખાસ આજના દિવસે પીએમ મોદીએ પીએમ પદના લીધા હતા શપથ નરેન્દ્ર શ્રી નરેન્દ્ર મોદી બન્યા હતા પીએમ મોદી દિલ્હીઃ- દેશના પર્ધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સૌ કોઈના લોકલાડીલા નેતા  છે માત્ર ભારતના લોકોની જ પસંદ નથી પરંતુ વિદેશના લોકો પણ  એક સારા નેતા તરીકે પીએમ મોદીને જૂએ છે,વિદેશમાં પણ પીએમ […]

પીએમ નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી

પીએમ મોદીએ ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન સાથે કરી મુલાકાત  ભારત-જાપાનની મિત્રતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી પીએમ મોદી વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા […]

પીએમ નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હિરોશિમામાં મુલાકાત કરશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના થયા છે. ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદી જાપાનના હિરોશિમા પહોંચશે, જ્યાં તેઓ G-7 સમિટમાં ભાગ લેવાના છે. પીએમ મોદીના આગમન પહેલા જાપાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન યુદ્ધ પ્રભાવિત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને પણ મળશે. સમાચાર એજન્સીઓ અનુસાર, વડાપ્રધાન […]

PM નરેન્દ્ર મોદી ફરી આવશે બંગાળ,22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે!

PM નરેન્દ્ર મોદી ફરી આવશે પશ્ચિમ બંગાળની મુલાકાતે 22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે! કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બંગાળની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તે 22 મેના રોજ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત રોજગાર મેળામાં હાજરી આપી શકે છે. વડાપ્રધાનની રાજકીય બેઠકનો કોઈ રાજકીય સભા કે કાર્યક્રમ નથી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code