1. Home
  2. Tag "pm narendra modi"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈએ ગાંધીનગરમાં G-20 સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવશે. ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપશે, તેમજ રાજ્યના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત પણ કરશે. વડા પ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે પીએમના આગમનની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત […]

PM નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટનમાં ભાવભીનું સ્વાગત કરાયુ, બાઈડન સાથે બેઠક બાદ સંસદને સંબોધશે

વોશિંગ્ટનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આજે મોદી યુએસની પ્રથમ સ્ટેટ વિઝિટ માટે વોશિંગ્ટન પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.  જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ફ્લાઇટ લાઇન સેરેમની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના આગમન ટાણે જ યુએસ એરફોર્સે બંને દેશોના રાષ્ટ્રગીતની ધૂન વગાડી. પીએમ મોદીને યુએસ ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડે […]

આજે 26 મે ,આજના દિવસે શ્રી નરેન્દ્ર મોદી બન્યા હતા ‘પીએમ મોદી’- 15 માં વડાપ્રધાન તરીકે લીધા હતા શપથ

પીએમ મોદી માટે આજનો દિવસ ખાસ આજના દિવસે પીએમ મોદીએ પીએમ પદના લીધા હતા શપથ નરેન્દ્ર શ્રી નરેન્દ્ર મોદી બન્યા હતા પીએમ મોદી દિલ્હીઃ- દેશના પર્ધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સૌ કોઈના લોકલાડીલા નેતા  છે માત્ર ભારતના લોકોની જ પસંદ નથી પરંતુ વિદેશના લોકો પણ  એક સારા નેતા તરીકે પીએમ મોદીને જૂએ છે,વિદેશમાં પણ પીએમ […]

પીએમ નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી

પીએમ મોદીએ ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન સાથે કરી મુલાકાત  ભારત-જાપાનની મિત્રતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી પીએમ મોદી વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા […]

પીએમ નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હિરોશિમામાં મુલાકાત કરશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના થયા છે. ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદી જાપાનના હિરોશિમા પહોંચશે, જ્યાં તેઓ G-7 સમિટમાં ભાગ લેવાના છે. પીએમ મોદીના આગમન પહેલા જાપાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન યુદ્ધ પ્રભાવિત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને પણ મળશે. સમાચાર એજન્સીઓ અનુસાર, વડાપ્રધાન […]

PM નરેન્દ્ર મોદી ફરી આવશે બંગાળ,22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે!

PM નરેન્દ્ર મોદી ફરી આવશે પશ્ચિમ બંગાળની મુલાકાતે 22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે! કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બંગાળની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તે 22 મેના રોજ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત રોજગાર મેળામાં હાજરી આપી શકે છે. વડાપ્રધાનની રાજકીય બેઠકનો કોઈ રાજકીય સભા કે કાર્યક્રમ નથી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર […]

PM નરેન્દ્ર મોદી 14 એપ્રિલે આસામની મુલાકાત લેશે,ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં થશે સામેલ

PM નરેન્દ્ર મોદી આસામની મુલાકાત લેશે 14 એપ્રિલે આસામ જશે પીએમ મોદી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં થશે સામેલ દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 દિવસ માટે આસામના પ્રવાસે જશે. 14  એપ્રિલના પીએમ નરેન્દ્ર મોદી 1 દિવસ માટે આસામના પ્રવાસે હશે. આ દરમિયાન પીએમ એઈમ્સ ગુવાહાટીનું નિરીક્ષણ કરશે અને ગુવાહાટી […]

8 માર્ચે ત્રિપુરામાં યોજાશે ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ,PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ના ગઠબંધનની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 60માંથી 32 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી IPFTએ એક બેઠક જીતી હતી. […]

વિદેશમાં વસતા તમામ ભારતીય જે તે દેશમાં ભારતના રાજદૂત છેઃ પીએમ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલા 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023માં ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં પહોંચેલા વિશ્વભરના ભારતીયોને સંબોધતા વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને વિદેશમાં રહેતા ભારતીયોને જે તે દેશોમાં ભારતના રાજદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તમામ પ્રવાસીઓ પોતાની માટીને નમન કરવા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, લોકો કહે […]

PM નરેન્દ્ર મોદી 14મી ડિસેમ્બરે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરશે

અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય સંસ્થા બીએપીએસના વડા સ્વર્ગસ્થ  પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી માટે ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમુત વહાવતી અનેકવિધ રચનાઓથી કલ્ચરલ વન્ડરલેન્ડ બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code