1. Home
  2. Tag "pm narendra modi"

ભ્રષ્ટાચારનો અંત આવે ત્યારે વિકાસ શરૂ થાયની સાથે રોજગારની ઘણી તકો ઉભી થાય છેઃ નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રૂ. 34,400 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ માર્ગો, રેલવે, કોલસો, ઊર્જા અને સૌર ઊર્જા સહિત ઘણાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, […]

PM નરેન્દ્ર મોદી વડોદરામાં 10મી ફેબ્રુઆરીએ આદિવાસીઓના સંમેલનને સંબોધશે

વડોદરાઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. અને લોકસભાની તમમા 26 બેઠકો ભાજપના કબજામાં છે. આ વખતે ભાજપે તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિનથી જીતવા માટેનો નિર્ધાર કર્યો છે. ત્યારે આદિવાસીઓ વિસ્તારો પર ભાજપે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતના પ્રવાસે આવશે, ખેરાળુના ડભોડામાં જાહેર સભાને સંબોધશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન 30 ઓક્ટોબરે મહેસાણાના ખેરાલુ તાલુકાના ડોભાડા ખાતે જાહેર સભાને સંબોધશે. તેમજ જિલ્લામાં 4778 કરોડ કરતા વધારે રકમના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હૂત વડાપ્રધાન હસ્તે કરાશે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના અગ્રણી અને […]

રોજગાર મેળો: પીએમ નરેન્દ્ર મોદીએ 51 હજાર ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા

દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશના હજારો યુવાનોને સરકારી નોકરીની ભેટ આપી છે. પીએમ મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9મા રોજગાર મેળામાં જોડાયા હતા અને 51 હજાર યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો આપ્યા હતા. રોજગાર મેળામાં પીએમ મોદીએ સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર મેળવનારા યુવા ઉમેદવારોને સંબોધિત કર્યા હતા. ‘તમારા બધાના નવા […]

પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસ પર શુભેચ્છા પાઠવી

દિલ્હી: આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભારતનો સંસ્કૃત સાથે ખૂબ જ ખાસ સંબંધ છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું,“विश्व संस्कृतदिवसे मम बधाईः। अहं सर्वान् अभिनन्दमि ये एतदर्थं भावुकाः सन्ति। संस्कृतेन सह भारतस्य संबन्धः विशिष्टः। “વિશ્વ સંસ્કૃત દિવસની શુભેચ્છાઓ. હું તે બધાની પ્રશંસા કરું […]

બેંગલુરુ પહોંચ્યા પીએમ મોદી,’જય વિજ્ઞાન-જય અનુસંધાન’ના લગાવ્યા નારા

બેંગલુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના બે દેશોના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ બેંગલુરુના એચએએલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીં જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું- ‘જય વિજ્ઞાન-જય અનુસંધાન’. હવે વડાપ્રધાન મોદી ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્સમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ આઈએસઓઆર ટીમના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રીએ […]

પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી સંપન્ન,ગ્રીસ જવા રવાના

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દક્ષિણ આફ્રિકાની તેમની મુલાકાત પૂરી કરી હતી, તેને “ખુબ જ સાર્થક” ગણાવી હતી અને ગ્રીસ જવા રવાના થયા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન મોદીએ 15માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. કોવિડ -19 રોગચાળાને કારણે સતત ત્રણ વર્ષ સુધી વર્ચ્યુઅલ બેઠકો […]

પાંચ વર્ષ માટે લક્ષ્ય નક્કી કરોઃ PM નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ કાર્યક્રમમાં કહ્યું

આજે ​​પંચાયતી રાજ્ય પરિષદ કાર્યક્રમ PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું સંબોધન પાંચ વર્ષ માટે લક્ષ્ય નક્કી કરો- પીએમ મોદી  દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ આજે ​​પંચાયતી રાજ્ય પરિષદ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમએ કહ્યું કે આપણે દરેક જિલ્લાનું સ્તર વધારવું પડશે. આ માટે 5 વર્ષનું લક્ષ્ય નક્કી કરો. તેમણે કહ્યું […]

PM નરેન્દ્ર મોદીએ 123 એકરમાં ફેલાયેલા ‘ભારત મંડપમ્’ IECC કોમ્પ્લેક્સનું કર્યું ઉદઘાટન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે નવી દિલ્હીમાં પુનઃવિકાસિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેને ‘ભારત મંડપમ’ નામ આપવામાં આવ્યું છે. સિક્કા અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. બુધવારે વહેલી સવારે તેમણે હવન અને પૂજા કરી હતી. કન્વેન્શન સેન્ટરને રૂ. 2,700 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે. પ્રગતિ મેદાનનું ITPO […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈએ ગાંધીનગરમાં G-20 સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવશે. ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપશે, તેમજ રાજ્યના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત પણ કરશે. વડા પ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે પીએમના આગમનની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code