1. Home
  2. Tag "pm narendra modi"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના ચૂંટણી પ્રવાસે, પાંચ સભા સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવા પ્રચારની મુખ્ય કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે. વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે સામે વલસાડ અને કાલે રવિવારે સોમનાથ, અમરેલી, ઘોરાજી અને બોટાદમાં જોહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના ત્રણ દિવસના ચૂંટણી પ્રવાસ દરમિયાન આઠ જેટલી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મીથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, રોડ શો અને જાહેર સભાઓને સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તો ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે ચૂંટણી પ્રચારમાં પણ વેગ આવી રહ્યો છે. મતદારોને રિઝવવા માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તથા કોંગ્રેસના […]

PM નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો કરશે, જન મેદની ઉમટી પડશે

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાની મુલાકાતને લીધે સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. એરપોર્ટથી રેસકોર્સના ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન  મોદીનો રોડ શો યોજાશે. ત્યારબાદ  રાજકોટ-મોરબી જિલ્લાના 7 હજાર કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનથી લઈને કાર્યક્રમ સુધીની તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ લોખંડી […]

PM નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે જવાનો સાથે મનાવશે દિવાળી

દિલ્હી:PM નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે જવાનો સાથે દિવાળી મનાવશે.વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છેલ્લા 8 વર્ષથી સૈનિકોની વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે.મળતી માહિતી મુજબ, વડાપ્રધાન 21 ઓક્ટોબરે કેદારનાથ જશે.જ્યાં તેઓ કેદારનાથમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે.બાબા કેદારના દર્શન કર્યા બાદ વડાપ્રધાન તે જ દિવસે બદ્રીનાથ જશે. દિવાળી પહેલા 21 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

ખોડલધામ દ્વારા PM નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાશે, 31મીએ વડાપ્રધાન મુલાકાતે આવે તેવી શક્યતા

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારનો જોરશોરથી પ્રારંભ શરૂ કરી દીધો છે. વડાપ્રધાન પણ સમયાતંરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં પાટિદાર સમાજના મતોનું પ્રભુત્વ રહેતુ હોય છે. કારણે કે, 50થી વધુ બેઠકો પર પાટીદારોનું વર્ચસ્વ છે. ત્યારે પાટીદાર સમાજને પોતાની પરફેણમાં કરવા માટે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં પૂજા-અર્ચના કર્યા બાદ ગબ્બરમાં મહાઆરતી કરી

અંબાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બનાસકાંઠાના પ્રવાસે આવી પહોંચ્યા હતા. અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં માતાજીની પૂજા-અર્ચના કરીને ગબ્બરમાં મહાઆરતી કરી હતી. બનાસકાંઠાની મુલાકાત દરમિયાન વડાપ્રધાનના હસ્તે  રૂ. 6909 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોએ રોડની બન્ને સાઈડ પર ઊભા રહીને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અંબાજીમાં ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોકાર્પણ કરશે

ગાંધીનગર:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, ગુરૂવારે સુરત, ભાવનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોના ઉદઘાટનો અને લોકાર્ણો કર્યા બાદ હવે આજે શુક્રવારે અંબાજીના દર્શન માટે જશે. જ્યાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના લોંચ કરશે. વડાપ્રધાન મોદી આજે શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી  મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે. રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 19મી ઓક્ટોમ્બરે રાજકોટ આવશે, ભવ્ય રોડ શો યોજાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢથી બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયાંતરે ગુજરાતની મુલાકાત લઈને ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે. તા.29મી સપ્ટેમ્બરથી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. હવે વડાપ્રધાન આગામી 11મી ઓક્ટોબરે જામકંડોરણા અને ત્યારબાદ તા.19મી ઓક્ટોબરે રાજકોટની મુલાકાત આવશે. આ અંગે રાજકોટ જિલ્લા […]

દેશ બદલાઈ રહ્યો છે, એક દિવસ હતો ત્યારે કબૂતર છોડતા હતા,આજે ચિત્તા છોડીએ છીએ: PM નરેન્દ્ર મોદી

 જયપુર :મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે, દેશ બદલાઈ રહ્યો છે. એક સમય હતો ત્યારે કબૂતર છોડતા હતા, આજે ચિત્તા છોડીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઉત્પાદનોની આયાત-નિકાસ વધારવા માટે શનિવાર સાંજે રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં પ્રકિયાગત એન્જિનિયરિંગ, ડિજિટલાઇઝેશન અને બહુસાધન પરિવહન જેવા ક્ષેત્રો પર ધ્યાન આપવાની શક્યતા છે. આ પહેલાં […]

પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માટે શરૂ કરી છે આ વિશેષ યોજના

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. રાજકીય પંડિતોનું માનવુ છે કે, તમે નરેન્દ્ર મોદીને પ્રેમ કરી શકો છો, નફરત કરી શકો છો, પરંતુ તમે તેમને અવગણી શકતા નથી. 17 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદી 2014થી ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત છે. તેમના નેતૃત્વ હેઠળ, તેમણે ભાજપને પહેલા 2014માં અને પછી 2019માં ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code