1. Home
  2. Tag "pm narendra modi"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અંબાજીમાં ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોકાર્પણ કરશે

ગાંધીનગર:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, ગુરૂવારે સુરત, ભાવનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોના ઉદઘાટનો અને લોકાર્ણો કર્યા બાદ હવે આજે શુક્રવારે અંબાજીના દર્શન માટે જશે. જ્યાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના લોંચ કરશે. વડાપ્રધાન મોદી આજે શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી  મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે. રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 19મી ઓક્ટોમ્બરે રાજકોટ આવશે, ભવ્ય રોડ શો યોજાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢથી બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયાંતરે ગુજરાતની મુલાકાત લઈને ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે. તા.29મી સપ્ટેમ્બરથી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. હવે વડાપ્રધાન આગામી 11મી ઓક્ટોબરે જામકંડોરણા અને ત્યારબાદ તા.19મી ઓક્ટોબરે રાજકોટની મુલાકાત આવશે. આ અંગે રાજકોટ જિલ્લા […]

દેશ બદલાઈ રહ્યો છે, એક દિવસ હતો ત્યારે કબૂતર છોડતા હતા,આજે ચિત્તા છોડીએ છીએ: PM નરેન્દ્ર મોદી

 જયપુર :મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે, દેશ બદલાઈ રહ્યો છે. એક સમય હતો ત્યારે કબૂતર છોડતા હતા, આજે ચિત્તા છોડીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઉત્પાદનોની આયાત-નિકાસ વધારવા માટે શનિવાર સાંજે રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં પ્રકિયાગત એન્જિનિયરિંગ, ડિજિટલાઇઝેશન અને બહુસાધન પરિવહન જેવા ક્ષેત્રો પર ધ્યાન આપવાની શક્યતા છે. આ પહેલાં […]

પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માટે શરૂ કરી છે આ વિશેષ યોજના

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. રાજકીય પંડિતોનું માનવુ છે કે, તમે નરેન્દ્ર મોદીને પ્રેમ કરી શકો છો, નફરત કરી શકો છો, પરંતુ તમે તેમને અવગણી શકતા નથી. 17 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદી 2014થી ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત છે. તેમના નેતૃત્વ હેઠળ, તેમણે ભાજપને પહેલા 2014માં અને પછી 2019માં ભારે […]

પીએમ નરેન્દ્ર મોદીએ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્કોને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહામહિમ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્કોને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા છે.  . એક ટ્વીટમાં, વડાપ્રધાનએ કહ્યું; “મહામહિમ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લૌરેન્કો @jlprdeangolaને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન. હું આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર અંતમાં ભાવનગર, સુરત અને અમદાવાદની મુલાકાતે આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમયાંતરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં ભાવનગર, સુરત અને અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના લોકાર્પણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જ્યારે ભાવનગર […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવા ભાજપના સંમેલનને સંબોધવા ફરીવાર 11 સપ્ટેમ્બરે ગુજરાત આવશે,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. કચ્છ અને અમદાવાદમાં વિકાસકાર્યોના લોકાર્પણો અને જનસભાઓને સંબોધી હતી. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ વડાપ્રધાનની ગુજરાત મુલાકાતનો તખતો ગોઠવાઈ રહ્યો છે. આગામી 11મી સપ્ટેમ્બરના રોજ ભાજપના યુવા […]

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના ચરણો પાસે બેસીને ભાવુક બન્યા

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી શનિવારે સાંજે અમદાવાદના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર પહોંચ્યા હતાં.  અને માતા હીરાબાના 100માં જન્મ દિવસે આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. વડાપ્રધાને રાયસણ ખાતેના નિવાસ સ્થાને પહોંચીને હીરાબાના આશિર્વાદ લીધા હતાં. તેમણે હીરાબા સાથે ભગવાનની પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ માતાના ચરણો ધોઈને પાણી માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પહેરાવી […]

PM નરેન્દ્ર મોદી આજે શનિવારે બપોરે અમદાવાદ પહોચશે, ખાદી ઉત્સવમાં હાજરી આપશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર  મોદી  આજે શનિવારે બપોરે અમદાવાદ આવી પહોચશે, વડાપ્રધાન આજે સાંજે 5 વાગ્યે અમદાવાદ પહોંચવાના હતા, પરંતુ આ કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો છે, હવે વડાપ્રધાન આજે બપોરે જ અમદાવાદ ખાતે આવી પહોંચશે. સાંજના 5 વાગ્યે મોદી  રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં પહોંચશે. ત્યાંથી સાંજના 7 વાગ્યે રાજભવન જવા માટે રવાના થશે. તેમજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે સાબરમતીના ફુટ બ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે

અમદાવાદઃ શહેરની ઓળખ બનેલા અને સાબરમતી રિવરફ્રન્ટની શોભામાં ચાર ચાંદ લગાવતો ફુટ ઓવર બ્રિજ   બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27-28મી ઓગષ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે 27મી ઓગષ્ટે વડાપ્રધાન આઈકોનિક બ્રીજનું ઈ-લોકાર્પણ કરી લોકો માટે તેને ખુલ્લો મુકશે. 300 મીટરની લંબાઈ ધરાવતા ફૂટ ઓવર બ્રિજને વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code