1. Home
  2. Tag "pm narendra modi"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી એપ્રિલથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી આગામી સપ્તાહે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.18થી 20 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન દાહોદ, બનાસકાંઠા અને જામનગરની પણ મુલાકાત લેશે, સૂત્રોના જણાવ્યા મુજબ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે […]

જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે,ભારતને આપી શકે છે મોટી ભેટ

જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે ફૂમિયો કિશિદા ભારતને આપી શકે છે મોટી ભેટ 42 અબજ ડોલરના રોકાણની કરી શકે છે જાહેરાત દિલ્હી:જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા આજે બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને 14મી ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,તેમની મુલાકાત દરમિયાન પીએમ ફૂમિયો કિશિદા ભારતમાં […]

પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટના કામની સમીક્ષા કરી,માતા હીરા બા ને મળી પગે લાગી આશીર્વાદ લીધા

પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટના કામોની કરી સમીક્ષા મંદિરને સોનાથી ઢાંકવાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી માતા હીરા બા ને મળી પગે લાગી આશીર્વાદ લીધા અમદાવાદ:ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી.તેઓ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના વડા છે.પીએમ મોદીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોની સમીક્ષા કરી […]

પીએમ મોદીએ નેધરલેંડના વડાપ્રધાન સાથે ટેલિફોનીક વાતચીત કરી, યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા

પીએમ મોદીએ નેધરલેંડના વડાપ્રધાન સાથે કરી વાત નેધરલેંડના વડાપ્રધાન માર્ક રુટ્ટે સાથે કરી વાતચીત યુક્રેનની વર્તમાન સ્થિતિ પર કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નેધરલેંડના વડાપ્રધાન માર્ક રુટ્ટે સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ રુટ્ટે સાથે યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી.વડાપ્રધાન કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી. પીએમઓએ કહ્યું કે,વાટાઘાટો […]

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શુક્રવારે ભવ્ય સ્વાગત કરાશે

અમદાવાદઃ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11 અને 12મી  માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા  છે.  કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવશે. વજાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ અંગે ભાજપે દરેક નેતા અને કાર્યકર્તાઓને જવાબદારીઓ […]

પીએમ મોદી આવતીકાલે બજેટ પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે,16 મંત્રાલયો અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ રહેશે હાજર

PM નરેન્દ્ર મોદી બજેટ પર વેબિનારને સંબોધિત કરશે રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ રહેશે હાજર નિયમનકારોની ભાગીદારી પણ સામેલ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બજેટ 2022-23માં ગ્રોથને વેગ આપવાના માર્ગો પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે.નાણા મંત્રાલયે રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન ‘ફાઇનાન્સિંગ ગ્રોથ એન્ડ એસ્પિરેશનલ ઇકોનોમી’ વિષય પર આયોજિત આ વેબિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.કેન્દ્ર સરકારના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મીએ ગુજરાતના પ્રવાસે, સરપંચ સંમેલન અને ખેલ મહાકુંભમાં હાજરી આપશે

ગાંધીનગર : દેશમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો તા.10મી માર્ચે જાહેર થયા બાદ તા.11મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોરોના કાળ બાદ વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ ખાસ બની રહેશે. વડાપ્રધાન  ખેલ મહાકુંભના રંગારંગ કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે. તેમજ સરપંચોના સંમેલનમાં સંબોધન કરશે. દરમિયાન આરએસએસની સર્વોચ્ચ બેઠક પણ અમદાવાદ નજીક પીરાણા ખાતે મળી […]

રશિયા-યુક્રેન યુદ્ધ:PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી વાતચીત,જાણો શું કહ્યું મોદીએ

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત મોદીએ યુક્રેનમાં રહેતા ભારતીયોની ચિંતા વ્યક્ત કરી પુતિને PM મોદીને યુક્રેનને લગતી હાલની સ્થિતિ અંગે આપી માહિતી   રશિયા-નાટો વચ્ચેના મતભેદો વાતચીત દ્વારા જ ઉકેલી શકાય: PM મોદી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.પીએમઓએ કહ્યું કે,રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેનને લગતી તાજેતરની […]

બ્રિટનની ક્વીન એલિઝાબેથ-2 કોરોના પોઝિટિવ, PM મોદીએ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી

બ્રિટનની ક્વીન એલિઝાબેથ-2 કોરોના પોઝિટિવ PM મોદીએ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી જાન્યુઆરી 2021 માં લગાવી હતી પહેલી વેક્સિન દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટેનની મહારાણી એલિઝાબેથ-2 કોવિડથી સંક્રમિત મળી આવતા રવિવારે તેમની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.બકિંઘમ પેલેસે આ અંગે માહિતી આપી હતી. નિવેદનમાં જણાવ્યું હતું કે, મહારાણી એલિઝાબેથ-2 શરદી-ખાંસી જેવા હળવા લક્ષણ છે. એલિઝાબેથ-2 […]

PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, લદ્દાખમાં 11000 ફૂટ પર બનેલું ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર, દેશને ટૂંક સમયમાં મળશે ભેટ

PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત લદ્દાખમાં ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર દેશને ટૂંક સમયમાં મળશે ભેટ દિલ્હી:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જાહેરાત કરી હતી કે, લદ્દાખમાં બનાવવામાં આવનાર ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર છે અને ટૂંક સમયમાં ચાહકોને તેની ભેટ મળશે.તેણે મન કી બાતમાં કહ્યું હતું કે, ‘આજે હું તમારી સાથે લદ્દાખ વિશે એવી માહિતી શેર કરવા માંગુ છું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code