1. Home
  2. Tag "pm narendra modi"

પીએમ મોદી આવતીકાલે બજેટ પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે,16 મંત્રાલયો અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ રહેશે હાજર

PM નરેન્દ્ર મોદી બજેટ પર વેબિનારને સંબોધિત કરશે રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ રહેશે હાજર નિયમનકારોની ભાગીદારી પણ સામેલ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બજેટ 2022-23માં ગ્રોથને વેગ આપવાના માર્ગો પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે.નાણા મંત્રાલયે રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન ‘ફાઇનાન્સિંગ ગ્રોથ એન્ડ એસ્પિરેશનલ ઇકોનોમી’ વિષય પર આયોજિત આ વેબિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.કેન્દ્ર સરકારના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મીએ ગુજરાતના પ્રવાસે, સરપંચ સંમેલન અને ખેલ મહાકુંભમાં હાજરી આપશે

ગાંધીનગર : દેશમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો તા.10મી માર્ચે જાહેર થયા બાદ તા.11મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોરોના કાળ બાદ વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ ખાસ બની રહેશે. વડાપ્રધાન  ખેલ મહાકુંભના રંગારંગ કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે. તેમજ સરપંચોના સંમેલનમાં સંબોધન કરશે. દરમિયાન આરએસએસની સર્વોચ્ચ બેઠક પણ અમદાવાદ નજીક પીરાણા ખાતે મળી […]

રશિયા-યુક્રેન યુદ્ધ:PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી વાતચીત,જાણો શું કહ્યું મોદીએ

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત મોદીએ યુક્રેનમાં રહેતા ભારતીયોની ચિંતા વ્યક્ત કરી પુતિને PM મોદીને યુક્રેનને લગતી હાલની સ્થિતિ અંગે આપી માહિતી   રશિયા-નાટો વચ્ચેના મતભેદો વાતચીત દ્વારા જ ઉકેલી શકાય: PM મોદી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.પીએમઓએ કહ્યું કે,રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેનને લગતી તાજેતરની […]

બ્રિટનની ક્વીન એલિઝાબેથ-2 કોરોના પોઝિટિવ, PM મોદીએ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી

બ્રિટનની ક્વીન એલિઝાબેથ-2 કોરોના પોઝિટિવ PM મોદીએ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી જાન્યુઆરી 2021 માં લગાવી હતી પહેલી વેક્સિન દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટેનની મહારાણી એલિઝાબેથ-2 કોવિડથી સંક્રમિત મળી આવતા રવિવારે તેમની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.બકિંઘમ પેલેસે આ અંગે માહિતી આપી હતી. નિવેદનમાં જણાવ્યું હતું કે, મહારાણી એલિઝાબેથ-2 શરદી-ખાંસી જેવા હળવા લક્ષણ છે. એલિઝાબેથ-2 […]

PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, લદ્દાખમાં 11000 ફૂટ પર બનેલું ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર, દેશને ટૂંક સમયમાં મળશે ભેટ

PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત લદ્દાખમાં ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર દેશને ટૂંક સમયમાં મળશે ભેટ દિલ્હી:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જાહેરાત કરી હતી કે, લદ્દાખમાં બનાવવામાં આવનાર ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર છે અને ટૂંક સમયમાં ચાહકોને તેની ભેટ મળશે.તેણે મન કી બાતમાં કહ્યું હતું કે, ‘આજે હું તમારી સાથે લદ્દાખ વિશે એવી માહિતી શેર કરવા માંગુ છું, […]

મહારાષ્ટ્રના અમરાવતીમાં બની રહ્યો છે દુનિયાનો સૌથી લાંબો સ્કાય વોક, PM મોદીએ આપી નિર્માણની મંજૂરી

દુનિયાનો સૌથી લાંબો સ્કાય વોક અમરાવતીમાં બની રહ્યો છે સ્કાય વોક PM મોદીએ આપી નિર્માણની મંજૂરી મુંબઈ:વિશ્વનો સૌથી લાંબો સ્કાયવોક મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બની રહ્યો છે.કાચનો બનેલો આ સ્કાય વોકના નિર્માણ માટે મોદી સરકારે મંજૂરી આપી દીધી છે.અમરાવતીના ચિખલદરા ખાતે બાંધવામાં આવનાર આ પ્રસ્તાવિત સ્કાયવોક વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ કાચનો સ્કાયવોક હશે.તે 407 મીટર […]

પીએમ મોદી 18 જાન્યુઆરીએ વારાણસીના ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરશે

ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી પીએમ વારાણસીમાં ફરી એકવાર ‘યોગી સરકાર’નો મંત્ર આપશે પીએમ મોદી ભાજપના કાર્યકરો સાથે કરશે વાતચીત દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી માટે 18 જાન્યુઆરીએ વારાણસીના ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરશે. જો કે પાર્ટીએ શનિવારે આ જાણકારી આપી હતી.તો, ચૂંટણી પંચ દ્વારા ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની […]

કેન્દ્ર સરકાર આજથી દેશભરમાં ‘ગુડ ગવર્નેસ વીક’ની શરૂઆત કરશે,લાખો ફરિયાદોનું થશે નિરાકરણ

‘ગુડ ગવર્નેસ વીક’ની આજથી શરૂઆત કેન્દ્ર સરકાર દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરશે લાખો ફરિયાદોનું થશે નિરાકરણ દિલ્હી:કેન્દ્ર સરકાર ‘ગુડ ગવર્નેસ વીક’ના ભાગ રૂપે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, જાહેર ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા માટે સોમવારે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરશે. 20-25 ડિસેમ્બર સુધી મનાવવામાં આવતા ‘ગુડ ગવર્નેસ વીક’ દરમિયાન કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય […]

પીએમ મોદી 12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધશે,કેન્દ્રીય નાણા મંત્રી અને RBI ગવર્નર પણ રહેશે હાજર

બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ સમારોહનું થશે આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોગ્રામને કરશે સંબોધિત કેન્દ્રીય નાણા મંત્રી અને RBI ગવર્નર પણ રહેશે હાજર દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધિત કરશે.દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘જમાકર્તા પ્રથમ:પાંચ લાખ રૂપિયા સુધી સમયબદ્ધ જમા રાશી વીમા ભુગતાનની ગેરેન્ટી વિષય પર આધારિત એક સમારોહમાં ભાગ લેશે..પીએમઓએ માહિતી આપી હતી […]

PM મોદી આજે સવારે 11 વાગ્યે કરશે ‘મન કી બાત’,આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા

 PM મોદી ‘મન કી બાત’ કાર્યક્રમને કરશે સંબોધિત એમિક્રોન,વાયુ પ્રદુષણ વગેરે પર થઇ શકે છે ચર્ચા   દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કરશે. વર્ષ 2021માં આવું 11મી વખત થશે.વડાપ્રધાને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ અને મોબાઈલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code