1. Home
  2. Tag "pm security breach"

પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિનો મામલો: તપાસ માટે સુપ્રીમે 4 સભ્યોની કમિટી બનાવી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટે તપાસ માટે 4 સભ્યોની કમિટી બનાવી આ કમિટીની અધ્યક્ષતા નિવૃત્ત જજ ઇન્દુ મલ્હોત્રા કરશે નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. હવે સુરક્ષામાં ચૂક કેવી રીતે થઇ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. […]

PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો, ફિરોઝપુરના SSPની બદલી, 6 IPS અધિકારીઓ પણ સામેલ

નવી દિલ્હી: પીએમ મોદીની પંજાબના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા. હવે આ મામલે પંજાબ સરકાર એક્શનમાં આવતા શનિવારે ફિરોઝપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હરમનદીપ સિંહ હંસ સહિત સાત આઇપીએસ અધિકારીઓની બદલી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, IPS અધિકારી નરિન્દર ભાર્ગવ SSP તરીકે ફિરોઝપુરની કમાન સોંપવામાં આવી છે. જ્યારે આઇપીએસ અધિકારી […]

PM મોદીની સુરક્ષામાં ક્ષતિનો મામલો, અજાણ્યા શખ્સો વિરુદ્વ નોંધાઇ FIR, 13 અધિકારીઓને ગૃહ મંત્રાલયનું તેડું

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને નોંધાઇ FIR ગૃહ મંત્રાલયે 13 અધિકારીઓને બોલાવ્યા IPCની કલમ 283 હેઠળ નોંધાઇ FIR નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને આજે સુપ્રીમમાં થયેલી સુનાવણી બાદ તપાસ એજન્સીઓ એક્શનમાં છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ગૃહ મંત્રાલયની એક ટીમ આજે ફિરોઝપુર ગઇ હતી અને ફ્લાયઓવર પર […]

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો: પંજાબ હાઇકોર્ટને રેકોર્ડ સુરક્ષિત રાખવા સુપ્રીમનો આદેશ, હવે સોમવારે થશે સુનાવણી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને મામલે સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ કોર્ટે પંજાબ હાઇકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા આપ્યા આદેશ આગામી સુનાવણી સોમવારે હાથ ધરાશે નવી દિલ્હી: પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષાવાળી બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ મનિંદર સિંહે ચીફ […]

પીએમની સુરક્ષામાં છીંડાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતીકાલે થશે સુનાવણી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ પહોંચ્યા આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે સુરક્ષામાં ચૂક બાદ પીએમ મોદીએ પંજાબનો પ્રવાસ રદ્ કરવો પડ્યો હતો નવી દિલ્હી: બુધવારે પંજાબના પ્રવાસ માટે ગયેલા પીએમ મોદીના કાફલાને સુરક્ષામાં છીંડા હોવાને કારણે પરત ફરવાની ફરજ પડી હતી ત્યારે હવે પીએમ મોદીની સુરક્ષામાં છીંડાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. […]

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને પંજાબ CM ચરણજીત સિંહનું નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું?

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને પંજાબના સીએમનું નિવેદન સામે આવ્યું પીએમ મોદીની સુરક્ષામાં કોઇ ચૂક નહોતી પીએમ મોદીના કાફલાના રૂટમાં અચાનક ફેરફારની મને જાણ નહોતી નવી દિલ્હી: પીએમ મોદીના પંજાબના પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં થયેલી ચૂક બાદ પીએમ મોદીએ પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો અને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી. આ માટે ભાજપે પંજાબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code