1. Home
  2. Tag "PMGKAY"

મધ્યપ્રદેશમાં વડાપ્રધાન 7 ઓગસ્ટેના દિવસે પીએમજીકેએવાયના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

પીએમ મોદી PMGKAYના લાભાર્થી સાથે કરશે વાતચીત મધ્યપ્રદેશના લાભાર્થી સાથે કરશે ચર્ચા મધ્યપ્રદેશમાં લાભાર્થીની સંખ્યા 4.83 કરોડ દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓગસ્ટ, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશમાં વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંગે વધુ જાગૃતિ ફેલાવવાના હેતુથી આક્રમક અભિયાન શરૂ કરાયું […]

દેશના ગરીબોને મોદી સરકાર નિ:શુલ્ક અનાજ આપશે, 80 કરોડ લાભાર્થીઓને મળશે ફાયદો

કેન્દ્ર સરકારે ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની કરી જાહેરાત આ યોજના અંતર્ગત દેશના 80 કરોડ લાભાર્થીઓને મે-જૂન મહિનામાં નિ:શુલ્ક અન્ન અપાશે આ અન્ન યોજના પર 2600 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થશે નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપને જોતા કેન્દ્ર સરકારે ગરીબ પરિવારો માટે ફરી એક વખત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code