1. Home
  2. Tag "PMJAY"

ખ્યાતિકાંડ બાદ PMJAY હેઠળ મંજુરી મળવામાં થતાં વિલંબથી દર્દીઓ પરેશાન

ભાજપના ધારાસભ્યએ સીએમને પત્ર લખીને કરી રજુઆત ઈમજન્સી કેસમાં પણ તાત્કાલિક મંજુરી ન મળતા ગરીબ દર્દીઓ પરેશાન હવે તો આરોગ્ય વિભાગના કર્મીઓ પણ મંજુરી આપતા ફફડે છે સુરતઃ અમદાવાદના ખ્યાતિકાંડમાં પીએમજેએવાય યોજનાના કૌભાંડમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની સંડોવણી બહાર આવ્યા બાદ  હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓ છાશ પણ ફુંકીને પી રહ્યા છે. એટલે કે ખાનગી કે સરકારી […]

ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર જાગી, PMJAYની ક્ષતિઓ દૂર કરવા નવા નિયમો બનાવાયા

કેન્દ્ર સરકાર પણ હવે પોર્ટલ પર સુધારો કરશે, એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીમાં હવે પુરાવારૂપે સીડી આપવી પડશે, ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર જ એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.   ગાંધીનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ગુજરાત સરકારે  40 દિવસ બાદ જાગીને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. આ યોજના હેઠળ અત્યાર […]

PMJAYમાં ગેરરીતિ રોકવા માટે હવે AIની મદદ લેવાશે

• ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખોટા ડૉક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે • સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ અપાશે  • ખ્યાતિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર સક્રિય બન્યું ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા કાર્ડ ધરાવતા દર્દીઓને બીનજરૂરી ઓપરેશન કે સારવાર કરીને લાખો રૂપિયાના બિલો સરકાર પાસેથી વસુલવામાં આવતા હતાં. […]

ગુજરાતઃ PMJAY-મા યોજના અંતર્ગત નાગરિકોને રૂ. 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે

અમદાવાદઃ PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી તા. 11 જુલાઈ 2-23થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. 10 લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.5 લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે […]

ડૉ.મનસુખ માંડવિયા આરોગ્ય મંથન 2022નું ઉદ્ઘાટન અને  PMJAY ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે  

દિલ્હી:આયુષ્માન ભારત પ્રધાન મંત્રી – જન આરોગ્ય યોજના (AB PM-JAY) ના અમલીકરણના ચાર વર્ષની ઉજવણી અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)ના અમલીકરણના એક વર્ષની ઉજવણી માટે 25મી સપ્ટેમ્બર, 2022ના રોજ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયા “આરોગ્ય મંથન 2022” નું ઉદ્ઘાટન કરશે.અશ્વિની વૈષ્ણવ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રી, ડૉ. ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અને ડૉ. […]

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આયુષ્માન ભારત- PMJAY હેઠળ આરોગ્યસંભાળ સેવાઓ મળશે

નવી દિલ્હીઃ  એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, આયુષ્માન ભારત હેઠળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે એક સમાવિષ્ટ અને સંયુક્ત આરોગ્ય પેકેજ પ્રદાન કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ -PMJAY વિભાગ હેઠળ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સામાજિક ન્યાય અને સશક્તિકરણ એમઓયુ પર ડૉ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code