1. Home
  2. Tag "PMKSK Converted"

ભારતમાં ખાતરની 3.31 લાખ દુકાનોને PMKSKમાં રૂપાંતરિત કરાઈઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ દેશના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને સરળતાથી યોગ્ય માત્રામાં ખાતર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ખાતરની 3 લાખથી વધારે દુકાનોને PMKSKમાં ફેરવવામાં આવી છે. કેન્દ્રીય રસાયણ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code