નવી દિલ્હીઃ લોકડાઉનમાં નિયમોનું ઉલ્લંઘન સંદર્ભે શ્રમજીવીઓ સામે નોંધાયેલા કેસ પરત ખેંચાશે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની પ્રથમ લહેર વર્ષ 2020માં આવી હતી. સાવચેતીના પગલા રૂપે સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. માર્ચ 2020માં અપાયેલા લોકડાઉન દરમિયાન અનેક શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી હતી. દરમિયાન દિલ્હીમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન સંદર્ભે શ્રમજીવીઓ સામે નોંધાયેલા 15 જેટલા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર દિલ્હી સરકાર […]