1. Home
  2. Tag "pollution"

દિલ્હી-NCRમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં છે, GRAP-3 પ્રતિબંધો લાગુ

NCRમાં શુક્રવારે સવારે 8 વાગ્યાથી લોકડાઉનનો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત બાંધકામ અને ડિમોલિશન સંબંધિત કામો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બાંધકામ સામગ્રી વહન કરતા વાહનો પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત વાહનોની અવરજવર પર પણ નિયંત્રણો લાદવામાં આવશે. આ અંતર્ગત દિલ્હી અને NCR વિસ્તારોમાં ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને નોઈડામાં BS III અને BS IV […]

દિલ્હીમાં પ્રદુષણ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે પણ તંત્રને આકરી ટકોર કરી હતી. તેમજ પ્રદુષણને ઘટાડવાની દિશામાં પગલા લેવા માટે નિર્દેશ કર્યો હતો. બીજી તરફ સરકાર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે પગલા લેવામાં આવી રહ્યો છે. દરમિયાન દિલ્હીની સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું […]

પાકિસ્તાનમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, લાહોરનો AQI 1000 ને પાર

લાહોરની સ્કૂલ-કોલેજો બંધ પ્રદુષણને કારણએ જનજીવન ઉપર વ્યાપક અસર નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વધતા પ્રદુષણને લઈને અનેક સ્થળો બંધ કરાયા. લાહોર અને આસપાસના જિલ્લાઓમાં ઉદ્યાનો, પ્રાણીસંગ્રહાલયો, ઐતિહાસિક સ્થળો સહિતના જાહેર સ્થળો પર પ્રતિબંધ મૂકાયો. ઉલ્લેખનીય છે કે, લાહોરનો AQI 1000 ને પાર છે.  17 નવેમ્બર સુધી તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખ્યા બાદ, પાકિસ્તાનના […]

પ્રદુષણને અટકાવવા માટે સરકારે પરાળ સળગાવવા મામલે દંડ ડબલ કર્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે વધતા પ્રદૂષણની સમસ્યાને રોકવા માટે મહત્વનો નિર્ણય લઈને પરાળ સળગાવવાના દંડમાં વધારો કર્યો છે. માહિતી અનુસાર, પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે, ભારત સરકારે બે એકરથી ઓછી જમીન પર પરાળ સળગાવવા પર 5000 રૂપિયા અને બે એકરથી વધુ જમીન પર 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. ભારત સરકારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ […]

માત્ર એક જ નહીં પરંતુ અનેક પ્રકારના પ્રદૂષણ હોય છે, જાણો કર્યું છે સૌથી ખતરનાક પ્રદુષણ

દિવાળી પહેલા દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણનો ખતરો વધવા લાગ્યો છે. જેના કારણે ત્યાં રહેતા લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્રદૂષણ માત્ર દિલ્હી માટે જ નહીં પરંતુ વિશ્વ માટે જોખમી છે. આખી દુનિયા આની સામે લડી રહ્યું છે. ડબ્લ્યુએચઓ અનુસાર, ઈનવાયરમેન્ટ ટોક્સિન્સના કારણે વિશ્વભરમાં દર વર્ષે 1.26 કરોડ મૃત્યુ થાય છે. ધ […]

કાર કે બાઇક, પ્રદૂષણથી કોને સૌથી વધુ જોખમ છે?

દિવાળીના આગમનની સાથે જ દિલ્હીનું વાતાવરણ ફરી એકવાર બગડવા લાગ્યું છે. સરકારે નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે. આ વખતે પણ ગત દિવાળીની જેમ વધુ પ્રદુષણની શક્યતા છે. રાજધાનીની ઝેરી હવાનું સૌથી મોટું કારણ ફટાકડા અને વાહનોમાંથી નીકળતો ધુમાડો છે. રાજ્યમાં એટલા બધા વાહનો છે કે થોડા વર્ષો પહેલા પણ ઓડ-ઈવન ફોર્મ્યુલા દાખલ કરવી પડી હતી. […]

પાકિસ્તાનના કારણે ભારતમાં પ્રદુષણનું સ્તર વધ્યું, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ચંદીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) એ તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પરાળ સળગાવવાની અસર ભારત પર પણ પડી રહી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પવનના કારણે પાકિસ્તાનમાં સળગાવવામાં આવતા પરાળનો ધુમાડો ભારતમાં આવે છે. આ પછી તે પંજાબ અને […]

દિલ્હી ગેસ ચેમ્બર બન્યું: પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા, AQI 349ને પાર

આજે દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ નોંધાયું હતું. દિવાળી પહેલા દિલ્હી ગેસ ચેમ્બર બનવા તરફ આગળ વધી રહ્યું છે. હવામાં ધૂળના કણો અને ઝેરી ગેસનું પ્રમાણ પણ વધ્યું છે. રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ સ્તરે પહોંચી ગઈ છે. AQI 349 પર પહોંચી ગયો છે. દિલ્હીના સ્થાનિક લોકોએ કહ્યું કે દિવાળી પહેલા આટલું પ્રદુષણ […]

દિલ્હીમાં પ્રદુષણ મમલે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, હરિયાણા-પંજાબ સરકારને ખખડાવી

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણના મામલામાં બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કોર્ટે CAQMને એ હકીકત માટે ઠપકો આપ્યો હતો કે અધિકારીઓ સામે સીધી કાર્યવાહી કરવાને બદલે જેઓ પરાળ સળગાવવામાં નિષ્ફળ રહ્યા હતા, તેણે તેમને નોટિસ જારી કરી અને તેમનો જવાબ માંગ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે પંજાબના એડવોકેટ જનરલ અને મુખ્ય […]

દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ મામલે સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા પર નજર રાખતા કેન્દ્ર સરકારના પેનલ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ ફ્લાઈંગ સ્ક્વોડને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “29 ઓગસ્ટના રોજ CAQM (એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન) ની બેઠક યોજાઈ હતી. તેમાં પરાલી સળગાવવા પર કોઈ ચર્ચા થઈ ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code