1. Home
  2. Tag "pollution"

દિલ્હી હવે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર નથી,ભારતના 39 શહેરોમાં પ્રદૂષણ વધ્યું 

દિલ્હી:ભારત 2022માં દુનિયામાં આઠમો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો.2021માં પાંચમા નંબરે હતો.વાયુ પ્રદૂષણ માપન એકમ એટલે કે પીએમ 2.5માં પણ ઘટાડો થયો છે. તે 53.3 માઈક્રોગ્રામ /ક્યુબિક મીટર થઈ ગયું છે.આ હજુ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની સલામત રેખા (5) કરતા 10 ગણા વધુ છે.વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ જાહેર છે.આમાં 30,000 થી વધુ ગ્રાઉન્ડ બેઝ મોનિટર પાસેથી […]

સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી, સરકારને આકરી ટકોર કરી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે, હાઈકોર્ટે આ મુદ્દો સુઓમોટો દાખલ કરીને તંત્રને આકરી ટકોર કરી હતી. તેમજ નોંધ્યું હતું કે, આટલુ ખરાબ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય, સરકારે આ અંગે ગંભીરતાથી પગલા લેવા જોઈએ. હાઈકોર્ટે આ સુઓમોટોની વધુ સુનાવણી 13 જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી […]

ઠંડીની વચ્ચે પ્રદૂષણમાં વધારો,દિલ્હીમાં આ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ 

દિલ્હી:રાજધાની દિલ્હીમાં ઠંડીનું ટોચર લોકોની અગ્નિ પરીક્ષા તો લઈ રહ્યું છે, તેની સાથે ખરાબ હવાએ પણ પરિસ્થિતિને બેકાબૂ બનાવવાનું કામ કર્યું છે.આ જ કારણસર આ સમયે GRAPનો ત્રીજો સ્ટેજ દિલ્હીમાં બહાર પાડવામાં આવ્યો છે.તે જ સમયે, 10-12 જાન્યુઆરી સુધી, BS-III પેટ્રોલ, BS-IV ડીઝલ 4-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં […]

પ્રદુષણ પર કેજરીવાલની મોટી જાહેરાત, 2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો વીજળીથી ચાલશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે,2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો ઈલેક્ટ્રિક હશે અને ઈ-બસ ચલાવવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવામાં ઘણો ફાયદો થશે.ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે રોડમેપ શેર કરતા કેજરીવાલે કહ્યું કે,સરકાર 2023માં આવી 1,500 બસો અને 2025 સુધીમાં 6,380 બસો ખરીદશે.રાજઘાટ ડેપો ખાતે 50 ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરવા માટે આયોજિત […]

અમદાવાદ શહેરમાં પ્રદુષણને કારણે ટીબી, શ્વાસનળી, અને ફેફસાના વધતા જતાં દર્દીઓ

અમદાવાદઃ શહેરમાં ઓદ્યોગિક તેમજ વધતા જતાં વાહનોને કારણે પ્રદુષણ વધતું જાય છે. ઉપરાંત કોંક્રેટના જંગલસમા નવા બનતા બિલ્ડિંગોને કારણે પ્રદુષણ વધતું જાય છે. પ્રદુષણને કારણે ઘણાબધા શહેરીજનો ટીબી, શ્વાસનળી, અને ફેફસાના રોગમાં વધારો થઈ રહ્યો છે.  શહેરમાં છેલ્લા 12 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ટીબી, અસ્થમા, શ્વાસનળીમાં સોજો અને ફેફસાના રોગોના કુલ 50225 જેટલાં દર્દીઓ […]

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી રાહત,અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની શક્યતા

દિલ્હી:છેલ્લા બે દિવસથી દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ચક્રવાતી તોફાનની અસર જોવા મળી હતી. જોકે હવે તે નબળું પડી ગયું છે અને ભારતના વિસ્તારોમાંથી જતું રહ્યું છે.પરંતુ આજે પણ અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે.બીજી તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે.તેની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ પડવા લાગી છે. દિલ્હીમાં આજે 12 ડિસેમ્બરે […]

અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણના મામલે રિપોર્ટ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. મ્યુનિ. કોર્પોરેશન તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે, શાંતિગ્રામ રહેણાક વિસ્તાર નજીક પ્રદૂષિત પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) બનાવવા દરખાસ્ત આવી […]

પ્રદૂષણથી રાહત નહીં,ફરી બગડી રહી છે દિલ્હી-એનસીઆરની હવા,જાણો આજનો AQI

દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણના સ્તરમાં સુધારા સાથે પરિસ્થિતિ ચોક્કસપણે સારી છે, પરંતુ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) હજુ પણ ઘણા વિસ્તારોમાં ‘ખૂબ જ ખરાબ’ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) મુજબ, દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક આજે સવારે 7 વાગ્યાની આસપાસ 339 નોંધાયો હતો, જે અગાઉના દિવસે 321 હતો. સીપીસીબીના નવીનતમ અપડેટ […]

પ્રદૂષણના સ્તરમાં સુધાર પરંતુ દિલ્હીની હવા હજુ પણ ‘ખૂબ જ ખરાબ’

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં આજે સતત ત્રીજા દિવસે સુધારો થયો છે. દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા શ્વાસ લેવા યોગ્ય બની ગઈ છે.દક્ષિણ-પૂર્વના પવનોથી દેશની રાજધાનીમાં પ્રદૂષણમાંથી રાહત મળી છે.પવનની દિશા બદલાવાને કારણે દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે.હવામાં સુધારો થતાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના કારણે નિયંત્રણો પણ હળવા કરવામાં આવ્યા છે.ગ્રાપ-4ના કડક નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. સેન્ટ્રલ પોલ્યુશન […]

નોઈડામાં 9 નવેમ્બરથી શાળાઓ ફરી ખુલશે,વધતા પ્રદૂષણને કારણે શાળાઓને બંધ કરવાનો લેવાયો હતો નિર્ણય

દિલ્હી:ગૌતમ બુદ્ધ નગર (નોઈડા)માં તમામ શાળાઓ 9 નવેમ્બરથી ખુલશે.ગૌતમ બુદ્ધ નગર ડીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.બેઠકમાં વાયુ પ્રદૂષણના અસરકારક નિયંત્રણ માટે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં તમામ વહીવટી અધિકારીઓ, ઓથોરિટીના અધિકારીઓ, ડીસીપી ટ્રાફિક, ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર, એઆરટીઓ, ડીઆઈઓએસ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર અને ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નોઈડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code