1. Home
  2. Tag "pooja"

નવરાત્રીઃ- અષ્ટમી-નવમી તિથિ પર શા માટે કરવામાં આવે છે  ખાસ પૂજા ? જાણો આ  કન્યા પૂજાનું ખાસ મહત્વ

નવરાત્રીમાં  અષટમીપૂજાનું ખાસ છે મહત્વ અનેર રાજ્યોમાં ઘૂમઘામથી આ પૂજા કરવામાં આવે છે. દિલ્હીઃ- હાલ નવરાત્રી ચાલી રહી છે, નવેનવ દિવસ મા ની પૂજા અર્ચના કરવામાં આવે છે જો કે આ નવ દિવસમાંથી અષ્ટમી અને નવમીની પૂાનું વિશેષ મહત્વ રહેલું છે.નવરાત્રિમાં કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દેવી પૂજાના આ […]

અંબાજી મંદિરમાં 11 મહિના બાદ પાવડી પૂજા વિધીનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કોરોના મહામારીને પગલૈ પાવડી પૂજા બંધ કરવામાં આવી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરી પાટે ચડી રહ્યું છે. દરમિયાન 11 મહિના બાદ અંબાજીમાં પાવડી પૂજા વિધીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રાજ્યભરમાં ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ રાખવામાં આવ્યાં હતા. અનલોકમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code