1. Home
  2. Tag "pooja"

પૂજા કે હવન કરતી વખતે આ દિશામાં મોઢું રાખજો,આ છે કારણ

આપણા ધર્મમાં દરેક કાર્યની માહિતી અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આવામાં જો વાત કરવામાં આવે પૂજા કે હવનની તો તેનું પણ પાલન કે વિધી કેવી રીતે થવી જોઈએ તેના વિશે પણ જાણકારી આપવામાં આવી છે. હવનમાં અક્ષતનો ઉપયોગ પણ જરૂરી માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે હવનમાં અક્ષત ત્રણ વખત દેવતાઓને અને એક વાર […]

આજે ઋષિ પંચમીનું વ્રત,જાણો પૂજા વિધિ અને મહત્વ

હિંદુ કેલેન્ડર અનુસાર,દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે.. આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. આ વર્ષે ઋષિ પંચમીનો તહેવાર 20 સપ્ટેમ્બરે છે. માન્યતા અનુસાર, આ દિવસ ખાસ કરીને ભારતના ઋષિઓના સન્માન માટે સમર્પિત છે.ઋષિ પંચમીના દિવસે બ્રાહ્મણોને દાન આપવાનું ઘણું મહત્વ છે. આ […]

જાણો ગણેશ ચતુર્થીના દિવસે કેવી રીતે કરવી મૂર્તિની સ્થાપના મુહૂર્ત-પૂજા વિધિ અને વિસર્જનની તારીખ

ગણેશજીને બુદ્ધિ અને વિવેકના દેવતા માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે દરેક ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને 10 દિવસ સુધી તેમની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાથી શુભ ફળ મળે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી, તમારે પણ ગણેશની […]

આજે નાગ પંચમી, જાણો શુભ મૂહર્ત અને પૂજા વિધિ

દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં નાગ પૂજાના આ પવિત્ર તહેવારનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. નાગ દેવતાની પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિ, ઇચ્છિત ફળ અને ઘન લાભનો યોગ બને છે. આ વખતે નાગ પંચમી કયા દિવસે મનાવવામાં […]

માત્ર એક સોપારીના પાનથી ચમકશે તમારું નસીબ,જાણો શા માટે દરેક પૂજામાં થાય છે તેનો ઉપયોગ

હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતી સામગ્રીનું પણ વિશેષ મહત્વ છે. આ ઘટકોની યાદીમાં સોપારીના પાનનો સમાવેશ થાય છે. સોપારીના પાનનો ઉપયોગ પૂજામાં કોઈ એક રીતે નહીં પરંતુ અલગ અલગ રીતે કરવામાં આવે છે સોપારીના પાનને તાજગી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પૂજામાં પણ સોપારીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે […]

ગુરુ પૂર્ણિમા ક્યારે છે? જાણો તિથિ,મહત્વ અને પૂજા વિધિ

અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. ગુરુ પૂર્ણિમાને વેદવ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીએ ચારેય વેદોનું જ્ઞાન માનવજાતને પ્રથમવાર આપ્યું હતું, તેથી મહર્ષિ વેદ વ્યાસજીને પ્રથમ ગુરુ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં, ગુરુને ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે, […]

આજે છે મોહિની એકાદશી,જાણો શુભ સમય,પૂજા વિધિ અને તેનું મહત્વ

હિંદુ ધર્મમાં મોહિની એકાદશીને ખૂબ જ શુભ અને ફળદાયી તિથિ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ શુભ તિથિ પર વ્રત રાખે છે, તેના જીવનમાં સમૃદ્ધિ આવે છે. જે વ્યક્તિ વ્રત રાખે છે તે ભ્રમમાંથી બહાર આવે છે અને મોક્ષ પ્રાપ્તિ તરફ આગળ વધે છે. આ વખતે મોહિની એકાદશી 01 મે એટલે […]

આપણી સંસ્કૃતિમાં શા માટે વૃક્ષો અને ફૂલોની થાય છે પૂજા, જાણો શું છે તેનું મહત્વ

પીપળો અને વટની પૂજા કરવાનું ખાસ મહત્વ હિન્દુ શાસ્ત્રમાં આ વૃક્ષોની થાય છે પૂજા આપણે સૌ કોઈ વાર તહેવારે પીપળાની પૂજા કરીએ છે,આ રીતે જ કેચલાક એવા વૃક્ષો કે ફૂલો છે જેને આપણે મહત્વ આપીએ છે,પૂજા અર્ચનામાં તેનો ઉપયોગ કરીએ છે, અનેક છોડ અને વૃક્ષોને ધાર્મિક રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે […]

કાશી વિશ્વનાથ ધામઃ પીએમ મોદીએ ગંગામાં ડુબકી લગાવ્યા બાદ મંદિરમાં કરી પૂજા

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના વારાણસીના પ્રવાસે ગયા છે. વારાણસી પહોંચતાની સાથે જ પીએમ મોદીએ કાશીમાં કાલ ભૈરવ મંદિરમાં આર્શીવાદ લેવા ગયા હતા. પીએમ મોદીએ અહીં પુજા-અર્ચના કરી હતી. પીએમ મોડીના શેડ્યુઅલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. એવુ કહેવાય છે કે, કાળભૈરવની મંજુરી બાદ જ કોઈ પણ શુભ કામનો પ્રારંભ કરવામાં આવે છે. […]

અયોધ્યા જેવા જ રામ મંદિરનું દિલ્હીમાં નિર્માણ કરાવી રહ્યાં છે, કેજરિવાલ કરશે દિવાળીએ પૂજા

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પોતાની પકડ મજબુત કર્યાં બાદ હવે આમ આદમી પાર્ટી ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ પાર્ટીનો વિસ્તાર વધારી રહી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ આપ દ્વારા પોતાના ઉમેદવારોને મદાનમાં ઉતારવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ આપ દ્વારા ઉત્તરપ્રદેશની યોગી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ સરકાર રામ મંદિરના નિર્માણ મુદ્દે પોતાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code