1. Home
  2. Tag "poor"

પશ્ચિમ બંગાળમાં EDએ જપ્ત કરેલી કરોડની સંપતિ ગરીબોમાં વહેંચાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી ‘લૂંટાયેલા’ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ […]

જ્યારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સશક્ત થશે, ત્યારે દેશ શક્તિશાળી બનશે: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ સહિત દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાયા હતા. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાનએ નોંધ્યું હતું કે, વીબીએસવાયએ તાજેતરમાં 50 દિવસ પૂર્ણ કર્યા છે અને આશરે 11 […]

પાકિસ્તાન ઉપરાંત ભારતના અન્ય પડોશી શ્રીલંકા અને ચીનમાં ગરીબોની સ્થિતિ કફોડી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની હાર જે પરિસ્થિતિ છે તે થોડા મહિનાઓ પહેલા શ્રીલંકામાં હતી. શ્રીલંકામાં લાંબા સમય સુધી ચાલેલી આર્થિક અવ્યવસ્થા અને ખરાબ નીતિઓને કારણે આર્થિક સંકટ ઉભું થયું હતું. એટલું જ નહીં હાલત એટલા ખરાબ થઈ ગઈ હતી કે, દેશને નાદારી જાહેર કરવી પડી હોત, આ ઘટનાને લાંબો સમય થયો હોવા છતા પરિસ્થિતિ હજુ બદલાઈ […]

ઉત્તર ગુજરાતની 28 નગરપાલિકાની આર્થિક હાલત કંગાળ, વીજ બિલના કરોડો રૂપિયા બાકી

ગાંધીનગરઃ ગુજરાતની મોટાભાગની નગપરપાલિકાઓની આર્થિક હાલત કંગાળ છે. ધણીબધી નગર પાલિકાઓના માથે વીજ કંપનીઓનું કોરોડો રૂપિયાનું કરજ ચડી ગયું છે. અને વીજ કનેક્શનો પણ કપાય રહ્યા છે. ઉપરાંત નર્મદા નિગમના પાણીના બીલો પણ ચુકવી શકતી નથી. સૌરાષ્ટ્રની નગરપાલિકાઓની જેમ ઉત્તર ગુજરાતની 28 જેટલી નગરપાલિકાઓ  પણ દેવાળું ફૂંકવાના આરે છે. આ નગર પાલિકાઓનાં વીજ, પાણી, સ્ટ્રીટ […]

રોટી દિનઃ અમદાવાદમાં વસવાટ કરતા ગરીબોને ભોજન પુરુ પાડે છે એક યુવા ગ્રુપ

અમદાવાદઃ શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં યુવાનો રોઝ ડે અને વેલેન્ટાઈન ડે જેવા દિવસોની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ અમદાવાદનું એક ગ્રુપ દર વર્ષે 28મી ફેબ્રુઆરીના દિવસે રોટી દિન તરીકે ઉજવે છે. એટલું જ નહીં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં ફુટપાથ ઉપર વસતા ગરીબોને ભોજન પુરુ પાડે છે. આજે પણ યુવા ગ્રુપના સભ્યોએ ગરીબોને ભોજન પુરુ પાડ્યું […]

ગુજરાતમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ નહીં અપાતુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાત રાજ્‍યમાં આજે પણ 31,41,231 કરતાં વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ ગરીબ પરિવારોને સસ્‍તા અનાજની દુકાનેથી પૂરતું રાશન નહીં મળતું હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમજ  કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા અનાજ, દાળ અને ચોખાની ફાળવણીમાં દિન-પ્રતિદિન ઘટાડો કરવામાં આવતો હોવાનો […]

ખાધતેલ બાદ હવે દાળના ભાવમાં તોતિંગ વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની

અમદાવાદઃ કોરોના કાળમાં રોજબરોજ મોંઘવારી કુદકે ને ભૂસકો વધતી જાય છે. ખાધ ચીજોની મોંઘવારીએ ભયંકર પરિસ્થિતિ ઊભી કરી છે અને દેશના આમ આદમીની તેમજ અત્યતં ગરીબ વર્ગની હાલત ભારે કફોડી થઈ ગઈ છે અને તેમને રસોડું ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ખાધતેલના ભાવમાં વધારો થયા બાદ હવે અલગ અલગ પ્રકારની દાળના ભાવ પણ […]

ગુજરાતમાં ગરીબોને અપાતા સસ્તા અનાજના 23 ટકા સેમ્પલ ફેઈલ

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ પુરુ પાડવામાં આવે છે. તેની ગુણવતા સામે અનેક વખત પ્રશ્ર્ન ઉઠયા છે. દરમિયાન ગુજરાતમાં છેલ્લા 7 મહીનામાં રેશનકાર્ડ ઉપર જે અનાજ પુરુ પડાયુ હતુ. તેના 24 ટકા સેમ્પલ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે. ગરીબો તેમજ મધ્યાન ભોજન હેઠળ અપાતા અનાજ અને ફુડ ગ્રેઇન છે તેની સમયાંતરે પુરવઠા વિભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code