1. Home
  2. Tag "Pope Francis"

પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હીઃ વેટિકન સિટીમાં આજે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને દુનિયા હંમેશા યાદ રાખશે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ભૂતપૂર્વ પોસ્ટ ફરીથી પોસ્ટ કરીને આ સંદેશ શેર કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વેટિકન સિટીના સેન્ટ પીટર બેસિલિકામાં પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહ પર ફૂલો ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ […]

શનિવારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારના દિવસે રાજકીય શોક

નવી દિલ્હીઃ 26 એપ્રિલ 2025ના રોજ પવિત્ર ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ, Supreme Pontiff of the Holy Seeના અંતિમ સંસ્કાર શનિવારના રોજ યોજાશે. તે દિવસે રાજકીય શોક રાખવામાં આવશે. 26 એપ્રિલ 2025ના રોજ, સમગ્ર ભારતમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં. […]

દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના થયા છે. રાષ્ટ્રપતિ મુર્મુ વેટિકન સિટીની બે દિવસની મુલાકાતે રહેશે. તેમની સાથે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ઉપાધ્યક્ષ જોશુઆ ડી સોઝા પણ છે. ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની […]

ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. તેમણે 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. પોપ ફ્રાન્સિસે હાલમાં રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ફેફસાના જટિલ ચેપથી પીડાતા હતા જેના કારણે તેમની કિડની પણ શરૂઆતના તબક્કામાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. 2021ની શરૂઆતમાં તેમને રોમની એ જ જેમેલી હોસ્પિટલમાં 10 દિવસ માટે દાખલ કરાયા હતા. વેટિકન […]

પ્રધાનમંત્રીએ પોપ ફ્રાન્સિસના અવસાન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેમને કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે વર્ણવ્યા હતા. તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “પવિત્ર પોપ ફ્રાન્સિસના અવસાનથી ખૂબ દુઃખ થયું. દુઃખ અને સ્મરણની આ ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને […]

વડાપ્રધાન મોદી વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યા, કોરોના મહામારી સહીત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

વડાપ્રધાન મોદી વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યા કોરોના મહામારી સહીત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા પોપ ફ્રાન્સિસે ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 30 ઓક્ટોબર 2021ના શનિવારના રોજ વેટિકન ખાતે ઓપોસ્ટોલિક પેલેસમાં જૂજ વ્યક્તિગત પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં પોપ ફ્રાન્સિસે આવકાર્યા હતા. બે દાયકા કરતાં વધારે સમયગાળા પછી ભારતના વડાપ્રધાન અને પોપ વચ્ચે આ પ્રથમ મુલાકાત […]

PM મોદીનો યુરોપ પ્રવાસઃ ધર્મગુરૂ પોપ ફ્રાંસિસને ભારત આવવા આપ્યું આમંત્રણ

દિલ્હીઃ યુરોપના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વેટિકન સિટી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કેથોલિક ક્રિશ્ચિયન્સના સૌથી મોટા ઘર્મ ગુરૂ પોપ ફ્રાંસિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પિએત્રો પારોલિન સાથે મુલાકાત કરી હતી. પોપ ફ્રાંસિસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ બેઠક હતી. વડાપ્રધાન નરન્દ્ર મોદીએ તેમને ભારત આપવા માટે આમંત્રણ આપ્યું હતું. Had a […]

PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાઘી સાથે મુલાકાત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન સાથે કરી મુલાકાત મુલાકાત દરમિયાન અનેક મુદાઓ પર થઇ ચર્ચા આજે વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળશે દિલ્હી :G-20 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધી સાથે મુલાકાત કરી. આ પહેલા વડાપ્રધાન મારિયો દ્રાધીએ રોમમાં પ્લાજ્જો ચિગી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને ત્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code