સુરેન્દ્રનગરમાં ખેત મજુરોની રેલી યોજાઈ, જમીન માલિકોની જેમ વળતર ચુકવવા માગ
સુરેન્દ્રનગર, 22 જાન્યુઆરી 2026: ગુજરાત સરકારે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવી છે. જ્યારે ખેતી કામ કરતા ભાગીયા અને ખેત મજુરોને પણ સહાય આપવાની માગ સાથે સુરેન્દ્રનગરમાં ખેત મજૂરોએ અધિકાર પદયાત્રા યોજી હતી. અને જમીન માલિકોને અપાતી સહાયના ૩૦ ટકા રકમ ખેત મજૂરને ચૂકવવાની માગ કરી છે. ખેત મજૂરોની માંગ છે કે પાક નિષ્ફળ જાય ત્યારે […]


