1. Home
  2. Tag "Porbandar"

મહાત્મા ગાંધીજીએ દુનિયાને સત્ય -અહિંસાનો રાહ ચીંધ્યો છે, તે કાયમ પ્રેરણાસ્ત્રોત રહેશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રવિવારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાસુમન અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રીએ ગાંધીજીના જીવન કવનને યાદ કરતાં જણાવ્યું હતું કે પૂજય બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચીંધ્યો છે. મહાત્મા ગાંધીજી સમગ્ર દુનિયા માટે પ્રેરણાસ્રોત રહ્યા છે અને યુગો સુધી […]

પોરબંદરમાં તિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રીના કાફલામાં બે આખલા ઘૂંસી જતા દોડધામ મચી ગઈ

પોરબંદર : રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં ચોમાસા દરમિયાન તો જાહેર રોડ પર ઢોર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળતા હોય છે. શનિવારે ઉત્તર ગુજરાતના કડી શહેરમાં તિરંગા યાત્રા દરમિયાન રખડતી ગાયે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અડફેટે લીધા હતા, જેમાં તેઓ ઘાયલ થયા હતા. ત્યારે ત્યારબાદ પોરબંદરમાં […]

મધદરિયે પોરબંદરના જમના સાગર વહાણે લીધી જળસમાધી, નવ ક્રુ મેમ્બરને બચાવી લેવાયા

પોરબંદરઃ અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને કારણે કરંન્ટ જોવા મળી રહ્યો છે. ત્યારે એક 500 ટનનું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાન ખાતે માલસામાન ઉતારી પોરબંદર પરત ફરતું હતું ત્યારે ઊંચા મોજા ઉછળતા મોજાના પાણી વહાણમાં ભરાઈ ગયાં હતાં. જેથી આ વહાણે જળસમાધિ લઈ લીધી હતી. આ બનાવમાં એક ક્રૂ મેમ્બર દરિયામાં ગરકાવ થઈ ગયો હતો […]

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પોરબંદરમાં લમ્પી વાયરસના આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી

કોરોનાની વચ્ચે લમ્પી વાયરસનો કહેર  કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ  પોરબંદરની લીધી મુલાકાત લમ્પી વાયરસના આઇસોલેશન વોર્ડની મુલાકાત લેતા મંત્રી  લમ્પી વાયરસની પરિસ્થિતિની મેળવી માહિતી   રાજકોટ :સોરાષ્ટ્રભરમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.આ વાયરસના કારણે અનેક પશુઓના મોત થયા છે.ત્યારે હાલ સરકાર દ્વારા પશુઓને વેક્સિનેશન આપવાની કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા આજે […]

પોરબંદરમાં ભારતીય કોસ્ટ ગાર્ડે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર MK III સ્ક્વૉડ્રન તૈનાત કર્યું

અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ તટરક્ષક દળ પ્રદેશને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા એક મોટા પગલાંરૂપે  પોરબંદરમાં ICG એર એન્કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા, PTM, TM દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્ટર (ALH) MK III સ્ક્વૉડ્રન તૈનાત કરવામાં આવી છે. આ સ્ક્વૉડ્રનની નિયુક્તિ સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) તેમજ સમુદ્રી દેખરેખના ક્ષેત્રમાં સરકારની “આત્મનિર્ભર […]

પોરબંદરનું વહાણ ‘રાજ સાગર’ ઓમાનના દરિયામાં ડૂબ્યું, કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનું મોત

પોરબંદરઃ માલવાહક વહાણ ‘રાજ સાગર’ ઓમાનના દરિયામાં ડૂબતા કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનાં મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ક્રુ મેમ્બર્સને સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.  ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દૂર પોરબંદરના વહાણ ‘રાજ સાગર’એ જળ સમાધિ લીધી હતી. ‘રાજ સાગર’ વહાણ સલાલા બંદરથી જૂના વાહનો ભરીને યમન જવા માટે રવાના થયુ ત્યારે […]

પોરબંદરઃ 174 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

અમદાવાદઃ પોરબંદરમાં સિંગ્લ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પગલા લેવામાં આવ્યાં છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરતા ઇસમો સામે કાર્યવાહી કરી હતી. તેમજ 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો […]

પોરબંદરમાં બોરમાંથી કેમિકલયુક્ત લાલ પાણીની નીકળે છે, ખેડુતોને પણ હાલાકી પડી રહી છે

પોરબંદરઃ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. લોકોને શુદ્ધ પાવીનું પાણી પણ મળતું નથી. પોરબંદર શહેરના ઉદ્યોગનગરની આસપાસના વિસ્તારોમાં બોરમાંથી કેમિકલ વાળું ‘લાલપાણી’ નીકળી રહ્યું છે. ઉદ્યોગ, રહેણાંક અને ખેતીની જમીનમાં બોરમાંથી નીકળતા લાલ કલરના પાણીને કારણે માઠી અસર પડી રહી છે. કેમિકલ જમીનમાં ઉતરી જતા છેલ્લા 3 વર્ષથી લોકો કેમિકલ યુક્ત […]

પોરબંદર નજીક બરડા ડુંગરનું વાતાવરણ વનરાજોને ફાવી ગયું, સિંહોના વસવાટ વધારવાનો નિર્ણય

પોરબંદરઃ ગીરના જંગલમાં વનરાજોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે શિકારની શોધમાં સિહો રેવન્યુ વિસ્તારમાં ઘસી આવતા હોય છે. જંગલમાં સિંહોએ પણ પોતાનો વિસ્તાર નક્કી કરેલો હોય છે. અને પોતાના વિસ્તારમાં અન્ય સિંહોને પ્રવેશવા દેતા નથી. ઘણીવાર સિંહો વચ્ચે ઈનફાઈટના બનાવો પણ બનતા હોય છે.  સિહોની વસતી વધતી જતી હોવાથી સિંહો માટે પોરબંદર નજીક […]

મંત્રી પરશોતમ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં યોગાભ્યાસ કર્યો

પોરબંદર : કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમભાઇ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલ યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહનુભાવો, યોગ સાધકો તથા ખારવા સમાજના લોકો સાથે યોગાસન કરવાની સાથે યોગ તથા આયુર્વેદનુ મહત્વ સમજાવ્યું હતું.મત્સ્ય વિભાગ ભારત સરકાર, રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર પોરબંદર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ માટે કાઉન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code