1. Home
  2. Tag "potential"

ભારત: સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના

નવી દિલ્હીઃ ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28% વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. સરકાર 2031-32માં તમામ સ્ત્રોતોમાંથી ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાને 900 GW સુધી લઈ જવાની યોજના ધરાવે છે. કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી […]

ભારતના યુવાનોની ક્ષમતા અને પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની સરકારની પ્રાથમિકતાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગથી 71 હજારથી વધુ નવનિયુક્ત નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધતા નવનિયુક્ત યુવાનોને અભિનંદન આપતાં કહ્યું કે, “આજે દેશના હજારો યુવાનો માટે જીવનની નવી શરૂઆત થઈ રહી છે. તમારું વર્ષોનું સ્વપ્ન સાકાર થયું છે, વર્ષોની મહેનત સફળ થઈ છે. પીએમ મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું, હું […]

રાજસ્થાનમાં સૌર ઊર્જાની અપાર સંભાવનાઓ: નરેન્દ્ર મોદી

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’: રાજસ્થાન રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજસ્થાનની સરકાર અને રાજસ્થાનની જનતાને રાજ્ય સરકારનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોના આશીર્વાદ લેવા માટે તેઓ ભાગ્યશાળી […]

પર્યટન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છે, તેમણે વધુમાં કહ્યું કે, ભારત સરકાર પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી રહેશે કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે વધુને વધુ લોકો અતુલ્ય ભારતની અજાયબીઓનો અનુભવ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી  ગજેન્દ્ર સિંહ શેખાવતની X […]

ઈ-વાહનઃ નાસિકમાં 106 સ્થળ ઉપર ચાર્જિગ સ્ટેશન ઉભા કરાશે

નવી દિલ્હીઃ મુંબઈઃ ઈ-વાહનની નીતિ હેઠળ નાસિક મનપાએ શહેરમાં 106 સ્થળો ઉપર ચાર્જીંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે. નાસિકમાં ચાર્જિંગ સ્ટેશન માટે વિવિધ કંપનીઓએ પણ તૈયારીઓ શરુ કરી છે. નાસિકમાં ઈ-વાહનોની સંખ્યામાં સતત વધારો થવા ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો છે.  દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈ-વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ઇ-વાહન ચાલકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code