સુરતમાં જાહેર રોડ પરના ખાડાં પુરવાને બદલે માત્ર તિરંગા યાત્રા રૂટ્સના રોડ પર થીગડા મરાયા
સુરતઃ શહેરમાં વરસાદને કારણે મોટાભાગના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. અને કેટલાક સ્થળોએ ખાડાને કારણે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. વાહનચાલકો રોડ પર પડેલા ખાડાંઓમાં થીગડા મારવાની માગ કરી રહ્યા છે. ત્યારે બિસ્માર થયેલા રોડને મરામત કરવાને બદલે માત્ર હર ઘર તિરંગા યાત્રા જે રોડ પરથી પસાર થવાની છે. તે રોડ […]