કોરોના મહામારીને લીધે આગામી વર્ષે વિશ્વમાં ભૂખમરા-ગરીબીનું પ્રમાણ વધશે: UN
સંયુક્ત રાષ્ટ્રના માનવીય અધિકાર વિભાગની પૂર્વાનુમાન આગામી વર્ષે દુનિયામાં ગરીબી-ભૂખમરાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધશે વર્ષ 2021માં 40 ટકા લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઇ જશે જીનેવા: સંયુક્ત રાષ્ટ્રના માનવીય અધિકાર વિભાગ મુજબ કોરોના મહામારીને લીધે આગામી વર્ષે ગરીબીની રેખા નીચે જીવતા લોકોમાં ભારે ભરખમ વધારો થશે. આ વર્ષે જ વિશ્વ સ્તરે માનવીય મદદની જરૂરિયાત જે રીતે […]