કોવિડ-19 ઇફેક્ટ: વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઇ જશે: વિશ્વ બેંક
કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થંતંત્રને મોટો ફટકો વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે હશે આ તમામ સ્થિતિ આર્થિક ગતિવિધિઓ પર આધારિત રહેશે વોશિંગ્ટન: કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને ખૂબ મોટો ફટકો પડ્યો છે. આ જ કારણોસર વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે આવવાની આશંકાઓ છે. વિશ્વ બેંકે […]