1. Home
  2. Tag "Poverty"

NITI પંચે આપી ખુશખબરી, જણાવ્યું દેશમાં ઘટીને હવે કેટલી રહી ગઈ ગરીબી?

નવી દિલ્હી : નીતિ પંચે રાહતના સમાચાર આપ્યા છે. સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે દેશમાં ગરીબી ઘટીને 5 ટકા રહી હોવાની વાત કહી છે. તાજેતરમાં સાંખ્યિકી કાર્યાલય તરફથી તાજેતરનો સર્વે જાહેર કરવામાં આવ્યો છે, તેમાં ઉજાગર થાય છે કે ગ્રામીણ ખપત મજબૂત બની ગઈ છે અને શહેરી ખપતમાં અંતર ઓછું થઈ રહ્યું છે. ગરીબીનું સ્તર ઉપભોગ ખર્ચ […]

તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી દેવી લક્ષ્મીનું થાય છે અપમાન,ઘરમાં ગરીબી અને આર્થિક સમસ્યાઓ વધશે

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે વાત કરીશું સાવરણી અને અન્ય મહત્વની બાબતો વિશે. જો તમે સાવરણી તૂટ્યા પછી પણ તેને રિપેર કરીને તમે તેનો ઉપયોગ તમારા ઘર અથવા ઓફિસમાં ઉપયોગમાં લઈ રહ્યા છો,તો વાસ્તુના દૃષ્ટિકોણથી તે બિલકુલ ખોટું છે. વાસ્તવમાં, ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, જેનાથી તેમના આર્થિક […]

આ સમયે બિલકુલ ઝાડુ ન લગાવો નહીં તો ઘરમાં ગરીબી ફેલાઈ જશે,સમયસર જાણી લો યોગ્ય સમય

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે સફાઇ કરવાના સમય વિશે વાત કરીશું. જો કે સાફ – સફાઇ કરવી સારી છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેના માટે થોડો સમય નક્કી છે. જેમ સફાઈ માટે યોગ્ય સમય હોય છે, તેવી જ રીતે સફાઈ ન કરવાનો પણ સમય હોય છે, એટલે કે સફાઇ ન લગાવવાનો.વાસ્તુશાસ્ત્રમાં દિવસના પ્રથમ ચાર કલાકને ઘર સાફ કરવા માટે […]

ભારતમાં ઘટી રહી છે ગરીબોની સંખ્યા,છેલ્લા 5 વર્ષમાં 13.5 કરોડ ભારતીય ગરીબીમાંથી બહાર આવ્યા

દિલ્હી :છેલ્લા પાંચ વર્ષમાં 13.5 કરોડ ભારતીયો ગરીબીમાંથી મુક્ત થયા છે અને 2015-16 અને 2019-21 વચ્ચે ગરીબોની સંખ્યા 24.85 ટકાથી ઘટીને 14.96 ટકા થઈ છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ સોમવારે અહીં “રાષ્ટ્રીય બહુપરીમાણીય ગરીબી સૂચકાંક: એક પ્રગતિ સમીક્ષા 2023” બહાર પાડ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015-16થી 2019-21ના સમયગાળા દરમિયાન રેકોર્ડ 13.5 કરોડ લોકોને […]

ગરીબીની વ્યાખ્યા હવે બદલાઈ ગઈ છે, જાણો તમે ક્યા ક્લાસમાં આવો છો તેના વિશે

વિશ્વમાં તથા દેશમાં ગરીબ કોણ છે તેના વિશે સટીક અંદાજ લગાવવો તો લગભગ અશક્ય બરાબર છે. કેટલીક મોટી સંસ્થાઓ દ્વારા તથા સરકાર દ્વારા કેટલાક માપદંડના આધારે ગરીબી નક્કી કરવામાં આવે છે પણ હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, પણ હવે વિશ્વ બેંક દ્વારા એવા આંકને જાહેર કરવામાં આવ્યા છે જેના પછી તો શ્રીલંકા અને […]

ભારતમાં ગરીબી મામલે ગુજરાત 13માં ક્રમેઃ 18.80 ટકા લોકો ગરીબ

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો હાલ કોરોના મહામારી સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. કોરોનાને પગલે કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં હતા. જેથી લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. એટલું જ નહીં અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. દરમિયાન અનેક પરિવારો ગરીબીમાં જીવન વિતાવી રહ્યાં છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં સતત […]

કોરોના મહામારીને કારણે ભારતમાં 7.5 કરોડ ગરીબો વધ્યા

કોરોનાને કારણે ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક બની કોરોના મહામારીને કારણે ગત વર્ષે 7.5 કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા દેશમાં ગરીબોનો આંકડો 5.9 કરોડથી વધીને 13.40 કરોડ થયો નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેરથી માણસ હજુ ઉભો નહોતો ત્યાં બીજી લહેરને કારણે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. કોરોના મહામારીએ વિશ્વના અનેક દેશોને ગરીબીની વમણમાં ધકેલી દીધા […]

કોવિડ-19 ઇફેક્ટ: વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઇ જશે: વિશ્વ બેંક

કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થંતંત્રને મોટો ફટકો વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે હશે આ તમામ સ્થિતિ આર્થિક ગતિવિધિઓ પર આધારિત રહેશે વોશિંગ્ટન: કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને ખૂબ મોટો ફટકો પડ્યો છે. આ જ કારણોસર વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે આવવાની આશંકાઓ છે. વિશ્વ બેંકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code