1. Home
  2. Tag "Praise"

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પીએમ મોદીના ‘પ્રગતિ’ મોડલના વખાણ કર્યા, કહ્યું- આખી દુનિયા માટે બની શકે છે રોડમેપ

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પીએમ નરેન્દ્ર મોદીની પહેલ પ્રગતિની પ્રશંસા કરી છે. યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં, પ્રગતિને ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે આદર્શ ગણાવવામાં આવી છે. તે એમ પણ કહે છે કે વિશ્વએ શાસનમાં પરિવર્તન માટે પીએમ મોદીની ‘પ્રગતિ’ પહેલથી શીખવું જોઈએ. વાસ્તવમાં, ભારતમાં શાસન અને વિકાસના ક્ષેત્રમાં પ્રગતિ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ)ની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં […]

પાકિસ્તાની નેતા રાહુલ ગાંધીના વખાણ કરે તે ભારત માટે ચિંતાનો વિષયઃ રાહનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના વખાણ કરતા ભારતીય રાજકારણમાં વધારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના નેતાઓ દ્વારા આ મામલે કોંગ્રેસ ઉપર સતત આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં આ મામલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય […]

વિશ્વના નેતાઓ PM મોદીની પ્રસંશા કરે છે જ્યારે રાહુલ વિદેશી ધરતી ઉપર PMનું અપમાન કરે છેઃ અનિલ વિજ

નવી દિલ્હીઃ હરિયાણાના સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રી અનિલ વિજે ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. વિજે ટ્વીટમાં લખ્યું છે કે, દુનિયાભરના દેશોના નેતાઓ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતા નથી અને આપણા દેશના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરે છે. દરેક ભારતીયે આવા […]

ગુલામનબી આઝાદે પીએમના કર્યા વખાણઃ પહેલા મોદીને ક્રૂર સમજતો, પરંતુ તેમણે ઈન્સાનિયત દેખાડી

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જે લોકો મારી સાથે પીએમ નરેન્દ્ર મોદીને મળવાની વાત કરે છે, તેઓ ભૂલી ગયા છે કે, તેમના નેતા લોકસભામાં ભાષણ આપ્યા બાદ પીએમને ગળે લગાવવા ગયા હતા. તેણે કહ્યું કે મારા દિલમાં તારા માટે કંઈ […]

ઈમરાનખાને ફરીથી ભારતની પ્રશંસા કરી, ભારતે સ્વતંત્ર અને હસ્તક્ષેપ મુક્ત વિદેશનીતિનું કર્યું પાલન

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તેલની કિંમતમાં 30 રૂપિયાના વધારાને લઈને દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર pm શરીફ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન સરકાર રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા ઈચ્છતી નથી કારણ કે ‘ગુલામ’ નેતાઓ અમેરિકાના જવાબી કાર્યવાહીથી ડરે છે. અમારી સરકારે તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે, […]

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિકના મોહમ્મદ કૈફે કર્યા વખાણ, કેપ્ટન તરીકે 100 માર્કસ આપ્યાં

મુંબઈઃ હાલ આઈપીએલ ચાલી રહી છે દરમિયાન હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સએ લીગ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાત ટાઇટન્સ (GT)એ તેમની 10 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે ગુજરાત ટાઇટન્સ (GT) 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફ ગુજરાત ટાઇટન્સ […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે ઈમરાનખાને ભારત અને ભારતીયોની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તા ઉપર સંકટ તોડાઈ રહ્યું છે અને ઈમરાન ખાન સત્તા ગુમાવે તેવી ચર્ચાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતા વડાપ્રધાન ઈમરાનખાનને ભારતની વિદેશનીતિ અને જનતા યાદ આવી છે અને તેમના ભરપૂર વખાણ કરતા થાકતા નથી. દેશની જનતાને સંબોધન કરતી વખતે ભારતની વિદેશ […]

આર્થિક કટોકટીનો સામનો કરનારા શ્રીલંકાની મદદ કરનારા ભારતની રાણાતુંગાએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. તેમજ અહીં લોકોને ખાદ્યસામગ્રીનો ભાવ આસમાને પહોંચ્યો છે. દરમિયાન 1996માં શ્રીલંકાને પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન અર્જુન રણતુંગા પોતાના દેશના રાજનેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.  તેમજ તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને ખુરશી છોડવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે ભારતની […]

યુક્રેનથી પરત ફરેલી પાકિસ્તાની વિદ્યાર્થિનીએ ભારત સરકારના કર્યા વખાણ

ઈસ્લામાબાદ: ઈમરાન ખાનના શાસન માટે મોટી શરમજનક સ્થિતિ ઉભી થઈ છે, યુક્રેનથી પરત ફલેલા પાકિસ્તાનના વિદ્યાર્થિની મીશા અરશદે પાકિસ્તાના પીએમ ઈમરાનખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાની વિદ્યાર્થીઓને સહાસલામત બહાર કાઢવા માટે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની વિદ્યાર્થિની મીશાના જણાવ્યા મુજબ, ભારતીય એમબસ્સીએ તેને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી […]

ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કર્યા વખાણ

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ટી-20 ફોર્મેટમાં રોહિત શર્માને કેપ્ટન બનાવ્યાં બાદ હવે વન-ડે ટીમની કમાન પણ રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવા અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમનું માનવું છે કે, રોહિત શર્મા એવો કેપ્ટન છે જે ટીમમાં હાજર રિસોર્સનો સારી રીતે ફાયદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code