1. Home
  2. Tag "Pramukh Swami Maharaj"

પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહ્યાં

અમદાવાદઃ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં  સમરસતા દિવસ સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ઉદ્બોધનમાં કહ્યું કે અદભૂત, અલૌકિક, અવિસ્મરણીય એવા આ કાર્યક્રમમાં જ્યાં સમરસતાની ચર્ચા થઈ રહી છે ત્યારે ઉપસ્થિત રહેવા મળ્યું એ સૌભાગ્ય છે. જેમનું શતાબ્દી વર્ષે આ કાર્યક્રમ થઈ રહ્યો છે […]

પ્રમુખસ્વામી મહારાજ કોણ હતા,જેમની જન્મશતાબ્દીની ઉજવણીમાં PM મોદી ગુજરાતની મુલાકાતે આવશે,અહીં જાણો પ્રમુખસ્વામી મહારાજ વિશે

અમદાવાદ:પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દી સમારોહનું આયોજન 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અમદાવાદમાં થશે.આ માટે લગભગ 600 એકરમાં સ્વામી નગર બનાવવામાં આવ્યું છે.પીએમ નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે સમારોહનું ઉદ્ઘાટન કરશે.સ્વામી મહારાજ 1950 માં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના વડા બન્યા.તો આવો જાણીએ તેમના વિશે. BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના 1907માં શાસ્ત્રીજી મહારાજ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code