1. Home
  2. Tag "Pramukhswami Maharaj Shatabdi Mohotsav"

પીએમ મોદી 14 ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કરશે

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 14 ડિસેમ્બરે પીએમ મોદી કરશે ઉદ્ધાટન અમદાવાદઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ ફેસ્ટિવલ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી એટલે કે 30 દિવસ સુધી ચાલશે. આ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય શાખા છે. પ્રમુખસ્વામી નગરમાં 30 દિવસ સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code