કોંગ્રેસના નેતૃત્વએ પ્રણવ મુખર્જીના અવસાન બાદ કોઈ શોકસભા બોલાવી પણ ન હતીઃ શર્મિષ્ઠા મુખર્જી
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું અલગ સ્મારક બનાવવાના પ્રસ્તાવની ટીકા કરી છે. શર્મિષ્ઠાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વએ તેમના પિતાના અવસાન બાદ કોઈ શોકસભા પણ બોલાવી નથી. શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આરોપ […]