1. Home
  2. Tag "Pratima"

MP : આદિગુરુ શંકરાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ, CM શિવરાજસિંહે સાધુ-સંતો સાથે કરી પ્રરિક્રમા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરમાં ઓમકાર પર્વત પર સ્થાપિત આદિગુરુ શંકરાચાર્યજીની 108 ફુટ ઉંચી વિશાળ પ્રતિમાનું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લગભગ પાંચ હજારથી વધારે સાધુ-સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરીને અદ્રૈત ધામની આધારશિલા રાખી હતી. અકાત્મકતાના પ્રતિક સમી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ વનનેસનું નામ આપવામાં આવ્યું છે. પ્રતિમામાં આદિ શંકરાચાર્યજી બાળ સ્વરૂપમાં જોવા મળે છે. પ્રતિમાનું અનાવરણ […]

મોરબીમાં હનુમાનજીની 108 ફુટ ઉંચી પ્રતિમાનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હનુમાન જ્યંતિના પ્રસંગ્રે ગુજરાતના મોરબીમાં વીડિયો કોન્ફરન્સિંગથી ભગવાન હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રતિમાની ઉંચાઈ 108 ફુટ છે. લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજના પ્રવિત્ર દિવસે ભવ્ય મૂર્તિનું લોકાર્પણ થયું છે. આ રામભક્તો અને હનુમાનજી ભક્તો માટે સુખદાઈ છે. તેમણે રામચરિત માનસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું […]

કચ્છના માંડવીમાં મહારાણા પ્રતાપની 61 ફુટ ઉંચી પ્રતિમા મુકાશે

ભૂજઃ છેલ્લા એક દાયકા દરમિયાન કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સારોએવો વિકાસ થયો છે. કચ્છના ઘોરડા ખાતે આવેલા સફેદ રણ વિસ્તારને નિહાળવા દેશ-વિદેશથી અનેક લોકો આવે છે. ઘોળાવીરોને પણ વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન મળ્યું છે. ઉપરાંત કચ્છના દરિયા કાંઠાનો પણ પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. કચ્છના પ્રવાસન સ્થળોમાં એક પીંછુ ઉમેરવા માંડવી નગરપાલીકા દ્વારા માંડવીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code