1. Home
  2. Tag "preparations"

ચીનની કાર્યવાહી સામે ભારતને સાથ આપવા માટે અમેરિકા-જાપાને તૈયારીઓ દર્શાવી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સની રાજકીય મુલાકાતે છે, તેમણે ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમક કાર્યવાહીનો સામનો કરવા માટે તેમની પ્રતિબદ્ધતા અંગે ચર્ચા કરી હતી. સાથીઓ વચ્ચે સૈન્ય, આર્થિક અને અન્ય સહયોગને વધુ વધારવા માટે અનેક પગલાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અખબારના […]

અંબાજીઃ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ

અમદાવાદઃ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા […]

વર્લ્ડકપ ફાઈનલને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની બે ફાઈનલ ટીમ નક્કી થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદ સ્થિત દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. આ ફાઈનલને લઈને આઈસીસી, બીસીસીઆઈ અને જીસીએ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ફાઈનલ મેચને નિહાળવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાની શકયતા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ સુરક્ષાને લઈને […]

ઐતિહાસિક ક્ષણઃસાંસદોના ગ્રુપ ફોટોથી લઈને ગણેશ ચતુર્થી પૂજા સાથે નવા સંસદમાં પ્રવેશવાની તૈયારીઓ

દિલ્હીઃ આજે સંસદના સત્રનો બીજો દિવસ છે આજથી સંસંદનું વિશેષ સત્ર નવા સંસદભવનમાં યોજાવા જઈ રહ્યું છે તો બીજી તરફ આજે ગણેશચતુર્થીનો પાવન પર્વ પણ છે આ ઉભ દિવસે સાંસદો નવા સંસદમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.ત્યારે પ્રવેશ કરવાની તૈયારીઓ કંઈક ખઆસ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને […]

અમદાવાદઃ હર્ષ સંઘવીએ રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવી

અમદાવાદઃ અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા હતા. તેમણે રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી હતી. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યા બાદ ત્રણેય રથની આરતી ઉતારવામાં આવી હતી. આ સાથે આગામી જૂન માસમાં […]

ભાજપે ચૂંટણીના પરિણામો પહેલા જ વિજ્યોત્સવ તૈયારીઓ શરૂ કરી, ઢોલી-બેન્ડવાજા બુક કર્યા,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવતી કાલ તા. 8મી ડિસેમ્બરને ગુરૂવારે જાહેર થશે. હાલ એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપ બહુમતી મેળવશે. ત્યારે ભાજપ દ્વારા વિજ્યોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના ઉમેદવારોએ તો ઢોલી અને બેન્ડવાજાવાળાને બુક કરી દીધા છે. અને વિજ્ય સરઘસોમાં મોટી સંખ્યામાં સમર્થકોને એકઠા કરવાનું આગોતરૂ આયોજન કર્યું છે. ઉપરાંત ગુલાબના […]

36મી નેશનલ ગેઈમ્સની તૈયારીઓ, 17 સ્થળોએ વિવિધ 36 રમતો રમાશે, CMએ કરી સમીક્ષા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આગામી તા. 27મી સપ્ટેમ્બરથી યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઇમ્સના સફળ આયોજન માટે ઓર્ગેનાઇઝિંગ કમિટિની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રમત-ગમત રાજ્યમંત્રી  હર્ષ સંઘવી પણ જોડાયા હતા. સાત વર્ષના અંતરાલ બાદ યોજાઇ રહેલી આ 36મી નેશનલ ગેઇમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે તેનું ગૌરવ કરતાં […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ, ટ્રાફિક, પાર્કિગ, અને સ્વચ્છતા પર વધુ તકેદારી રખાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકમેળા માટે તેમજ પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે  બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લાના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં હારીત શુક્લાએ જણાવ્યું […]

દ્વારકાના જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું

દ્વારાકાઃ જન્માષ્ટનીના દિને દ્વારકાધિશના દર્શનનો અનોખો મહિમા છે, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો જગત મંદિરમાં દ્વારકાધિશના દર્શન માટે આવતા હોય છે. જન્માષ્ટ્મી પર્વને હવે કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે કૃષ્ણજન્મોત્સવની મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે જન્માષ્ટમી ઊજવવા માટેની તડામાર તૈયારીઓ […]

યાત્રાધામ અંબાજીના ભાદરવી પુનમના મેળાની તડામાર તૈયારીઓ, 300 ST બસ દોડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો કોરોનાકાળના બે વર્ષ બાદ તારીખ 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મીની કુંભમાં મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડશે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાની વહિવટી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા પણ તાજેતરમાં બેઠક બોલાવવામાં આવી હતી. અને મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન પાલનપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code