મહાકુંભઃ મૌની અમાવસ્યાના સ્નાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
મહાકુંભનગરઃ મહાકુંભ મેળાના વહીવટીતંત્રે 29 જાન્યુઆરીએ મહાકુંભના ત્રીજા સ્નાન મહોત્સવ, મૌની અમાવસ્યા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. મૌની અમાવસ્યાના દિવસે લગભગ 10 કરોડ ભક્તો આવવાની અપેક્ષા છે. મેળા વહીવટીતંત્ર અને પોલીસ ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. અમૃત સ્નાન ઉત્સવને ધ્યાનમાં રાખીને મેળા વહીવટીતંત્ર અને કુંભ પોલીસે […]