1. Home
  2. Tag "preparations"

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર સાતમ-આઠમના ભવ્ય લોકમેળાની શરૂ થઈ તૈયારીઓ

રાજકોટઃ કોરોનાને કારણે બે વર્ષથી રંગીલા રાજકોટનો પાંચ દિવસનો લોકમેળો યાજી શકાયો નહતો. આ વર્ષે રાજકોટનો સાતમ-આઠમનો લોકમેળો ભારે ઉત્સાહ અને ઉમંગથી યોજાશે. લોકમેળાની પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રેસકોર્સના મેદાનમાં પાણી ભરાયા છે, ત્યાં મોરમ નાખવામાં આવી રહી છે. તેમજ મંડપ બાંધવાનું પણ શરૂ થઈ ગયું છે. રાજકોટમાં રેસકોર્સ મેદાન પર યોજાતા […]

રંગાલા રાજકોટના જન્માષ્ટમીના મેળાની તૈયારીઓ, સ્ટોલના ભાડા કે સંખ્યા વધારાશે નહી, કલેક્ટર

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીનો પાંચ દિવસનો લોક મેળો યોજાતો હોય છે. આમ તો સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો મેળાઓ ગામે ગામ યોજાતા હોય છે પણ રાજકોટનો મેળો કઈંક અનોખો જ હોય છે. મેળાની તૈયારીઓ મહિનાઓથી શરૂ કરી દેવામાં આવી છે. રાંધણ છઠ્ઠથી પરંપરાગત ભવ્ય અને ભાતીગળ લોક મેળો યોજાશે અને તેમાં સ્ટોલ અને પ્લોટ માટેના ફોર્મ નું વિતરણ આગામી […]

ઉત્તરાખંડઃ કાંવડ યાત્રાની તડામાર તૈયારીઓ, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાય તેવી શકયતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હરિદ્વારમાં આવતા શ્રાવણ મહિનામાં પવિત્ર કાંવડ યાત્રા યોજાશે. બે વર્ષથી આ યાત્રા બંધ રહી હોવાથી ચાલુ વર્ષે લાખો લોકો આ યાત્રામાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ કોઈ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે. પવિત્ર મહિનાથી કાંવડ યાત્રા શરૂ થઈ રહી છે, […]

ડાકોરઃ ભગવાનની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ, 250મી રથયાત્રા નીકળશે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. આ માટે હાલ અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ભગવાન રણછોડરાયજીની રથયાત્રા જોડાશે. કોરોના […]

ભાવનગરમાં 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, ધજાઓ બનાવવાના કાર્યનો પ્રારંભ

ભાવનગરઃ શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ છેલ્લા 36 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, સ્વ ભીખુભાઈ ભટ્ટ દ્વારા પેરિત ભાવનગરની રથયાત્રા માટે એક માસ પહેલા જ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓનો શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા 37મી […]

આટકોટમાં વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ, 3 લાખ લોકો ઉમટી પડશે

રાજકોટઃ  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ રાજકોટ નજીક આટકોટમાં બનાવેલી પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈને ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનની સભામાં અંદાજિત 3 લાખ લોકો એકઠા થશે. અને આ માટે વ્યવસ્થાના ભાગ રૂપે 3500 સ્વયંસૈનિકોને સભા સ્થળ પર તૈનાત કરાશે. કહેવાય છે કે, પોતાના અંગત કારણોસર ખોડલધામના ચેરમેન નરેશ […]

રાજકોટમાં વડાપ્રધાનના આગમન પહેલા ધૂમ તૈયારીઓ, આટકોટમાં ચાર હેલીપેડ બનાવાશે

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 28મી મે ના રોજ આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ માટે આવતા હોવાથી તેની તૈયારીના ભાગરૂપે આટકોટમાં ચાર હેલિપેડ બનાવવાનું શરૂ કરાયુ છે. વડાપ્રધાનના આગમનને લઈને વહિવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સાત મહિના […]

કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની તૈયારીઓ, મધ્ય ગુજરાતના મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં પ્રસાર-પ્રચારનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં કોગ્રેસ દ્વારા બે-ત્રણ મહિનામાં જુદા જુદા સ્થળોએ ચાર મહાસંમેલનો યોજાશે. સંમેલનોમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત નેતાઓને હાજર રાખવા પણ તખ્તો […]

ગાંધીનગરમાં ડિફેન્સ એકસ્પો માટે તડામાર તૈયારીઓ, મહેમાનો માટે 125 ફોર-ફાઈવ સ્ટાર હોટલો બુક કરાઈ

અમદાવાદઃ  ગાંધીનગર ખાતે આગામી તા. 10થી 14 માર્ચ દરમિયાન ડિફેન્સ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્પોમાં સેનાની ત્રણેય પાંખ ભૂમિદળ, એરફોર્સ અને નેવી ઉપરાંત હોમલેન્ડ સિક્યોરિટી સિસ્ટમ પર આધારિત સંસાધનોના પ્રદર્શનની સાથે હથિયાર બનાવતી વિદેશી કંપનીઓ પણ ભાગ લેશે. આ ઈવેન્ટમાં વિશ્વના 63થી વધુ દેશના મહાનુભાવો અને ડિફેન્સ અધિકારીઓ લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ ડિફેન્સ […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ, એસ.ટી 350 બસ દોડાવશે

જૂનાગઢ :  શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવવામાં આવશે. કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી અને સરકારે મેળાને મંજુરી આપી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code