1. Home
  2. Tag "President Draupadi Murmu"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી છે. બંનેએ એક્સ-પોસ્ટ દ્વારા તેને સંવાદિતા અને શાંતિના તાંતણામાં વણાયેલો તહેવાર ગણાવ્યો છે. રાષ્ટ્રપતિના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે, “ઈદ-ઉલ-અઝહાના શુભ પ્રસંગે હું બધા દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આ તહેવાર બલિદાન, […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિતના નેતાઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “વિશ્વ પર્યાવરણ દિવસ પર, ચાલો આપણે આપણા ગ્રહનું રક્ષણ કરવાની આપણી પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટિ આપીએ. ચાલો આપણે સંસાધનોના સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ વર્તનને પ્રોત્સાહન આપવા માટે […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૈનિકોને કીર્તિ અને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષા પદવીદાન સમારોહ 2025ના પ્રથમ તબક્કા દરમિયાન સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસના કર્મચારીઓને ચાર મરણોત્તર સહિત છ કીર્તિ ચક્ર અને સાત મરણોત્તર સહિત 33 શૌર્ય ચક્ર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સની 5મી બટાલિયનના સુબેદાર સંજીવ સિંહ જસરોટિયાને શૌર્ય […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ બાદ હવે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા છે.રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહી. વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો સાથે ખૂબ જ ફળદાયી બેઠક કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કચ્છની મુલાકાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ

રાષ્ટ્રપતિ આજે રાત્રી રોકાણ ટેન્ટસિટીમાં કરશે રાષ્ટ્રપતિ સ્મૃતિવન, સફેદ રણ અને ધોળાવીરાની મુલાકાત લેશે રાષ્ટ્પતિ કચ્છી સંસ્કૃતિનો કાર્યક્રમ નિહાળશે ભૂજઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આજે બપોરે કચ્છની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા,  સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ અમિત, રેન્જ આઈ.જી. […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદારની પ્રતિમાને ભાવાંજલિ અર્પી

રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે રાષ્ટ્રપતિનું સ્વાગત કરાયુ રાષ્ટ્રપતિએ નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા – સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટકાય […]

મહાકુંભમાં થયેલી ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં થયેલા અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યાલયે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે. હું મૃતક ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના […]

મનુ ભાકર- ડી ગુકેશ સહિત ચાર ખેલાડીને મળ્યા ખેલ રત્ન એવોર્ડ, 34 અર્જુન પુરસ્કાર સમ્માનિત કરાયાં

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર મનુ ભાકર અને વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ખેલાડીઓને પુરસ્કારો આપ્યા હતા. આ ઉપરાંત, પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને પુરસ્કારો આપવામાં આવ્યા […]

ડો. મનમોહન સિંહજીનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન, ભીની આંખે અંતિમ વિદાય અપાઈ

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના રાજકીય સમ્માનની સાથે નિગમ બોધ ઘાટ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત રહ્યાં હતા અને સ્વ. ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ભારતીય સેનાના ત્રણેય પ્રમુખોએ પણ પૂર્વ વડાપ્રધાનને સલામી આપી […]

ડો. મનમોહન સિંહજીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહજીનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના આગેવાનોએ ડો.મનમોહન સિંહજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.  રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code