1. Home
  2. Tag "President Murmu"

દેશની સેવામાં ભારતીય વાયુસેનાનું યોગદાન સુવર્ણ અક્ષરે લખાયેલું છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ

ગાઝિયાબાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે કહ્યું કે દેશની સેવામાં ભારતીય વાયુસેનાનું યોગદાન ‘સુવર્ણ અક્ષરો’માં લખાયેલું છે અને તે માત્ર એરસ્પેસની સુરક્ષા જ નથી કરી રહ્યું પરંતુ ભારતના અવકાશ કાર્યક્રમોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ભારતીય વાયુસેનાના ચાર એકમોને ‘પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ એન્ડ કલર્સ’ એવોર્ડથી સન્માનિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા રાષ્ટ્રપતિજીએ કહ્યું કે મને […]

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને કામના કરી હતી કે આ વર્ષ દરેકના જીવનમાં સમૃદ્ધિ લાવે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ પોસ્ટ કરી અને કહ્યું, “દરેકને 2024ની શુભકામનાઓ! આ વર્ષ બધા માટે સમૃદ્ધિ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી 5 દિવસ સુધી પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાતે રહશે

દિલ્હી – દેશના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ  જુદા જુદા રાજ્યોની મુલાકાત લેતા હોય છે નેક કાર્યક્રમ માં ભાગ લે છે ત્યારે આજ રો 18 ડિસેમ્બરથી મુરમું  વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 23 ડિસેમ્બર દરમિયાન 3 રાજ્યોની મુલાકાતે રહશે.  પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રપતિ  મુરમું પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાત લેવ જય રહ્યા છે . રાષ્ટ્રપતિ ભવને […]

રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદી સહિત અનેક નેતાઓએ દિવાળીની શુભેચ્છા પાઠવી

દિલ્હી: દિવાળીના તહેવારની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય મોટા નેતાઓએ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ X પર પોસ્ટ કર્યું છે કે ‘દિવાળીના શુભ અવસર પર હું તમામ દેશવાસીઓ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારા હાર્દિક […]

આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી:પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી: આજે ગાંધી જયંતિ (2 ઓક્ટોબર) છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા સ્પીકર ઓમ બિરલા, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સહિત અનેક નેતાઓએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને વંદન […]

રેલ, માર્ગ, હવાઈ અને પાણીના પરિવહનને સર્વગ્રાહી અભિગમ સાથે વ્યવહાર કરવો જોઈએ : રાષ્ટ્રપતિ મુર્મુ

દિલ્હી: ભારતીય રેલ્વેના 213 પ્રોબેશનર્સ (2019, 2020 અને 2021 બેચ)ના જૂથે આજે (15 સપ્ટેમ્બર, 2023) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રોબેશનર્સને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈપણ વ્યાપારી સંગઠનથી વિપરીત ભારતીય રેલ્વે દેશની સામાજિક જીવનરેખા છે. તે સામાન્ય લોકોના સપનાઓ વહન કરે છે. તે જ સમયે, તેની રાષ્ટ્રવ્યાપી કનેક્ટિવિટી રાષ્ટ્રની […]

રાષ્ટ્રપતિ મુર્મુ આયુષ્માન ભવ અભિયાન શરૂ કરશે,2 ઓક્ટોબર સુધી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય તપાસ મફત થશે

દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભવ યોજનાની શરૂઆત કરશે. આ એક દેશવ્યાપી પહેલ છે જેનો ઉદ્દેશ્ય દરેક ગામ અને નગરમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. હકીકતમાં, વડા પ્રધાન મોદીના જન્મદિવસના અવસર પર, 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશવ્યાપી આરોગ્ય અભિયાન ચલાવવામાં આવશે, જે અંતર્ગત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર આયુષ્માન મેળાનું […]

વિશ્વનો ખેડૂત સમુદાય તેનો મુખ્ય સંરક્ષક છે: રાષ્ટ્રપતિ મુર્મુ

દિલ્હી: ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ખેડૂતોનાં અધિકારો પરનાં પ્રથમ વૈશ્વિક પરિસંવાદનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશ્વનો ખેડૂત સમુદાય તેના અગ્રણી સંરક્ષક છે અને તેઓ પાકની વિવિધતાના સાચા સંરક્ષક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડુતોને અસાધારણ શક્તિ અને જવાબદારી આપવામાં આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું […]

G20 સંમેલન બાદ ભારત અને સાઉદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા,રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રિન્સ સલમાનનું કર્યું સ્વાગત

દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિશ્વના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો છે. હવે સંમેલનની સમાપ્તિ પછી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતના રાજકીય પ્રવાસે છે. પ્રિન્સ સલમાન અને પીએમ મોદી ભારત અને સાઉદી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા પર ચર્ચા કરશે. […]

રાષ્ટ્રપતિ મુર્મુ 13 સપ્ટેમ્બરે ગુજરાત આવશે,ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ

ગુજરાત વિધાનસભામાં ગયું કાગળિયા રાજ 13 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ મુર્મૂ ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિના હસ્તે પેપરલેસ વિધાનસભાનું ઉદ્ઘાટન દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (એનઈવીએ) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને 13 સપ્ટેમ્બરે ધારાસભ્યોને સંબોધશે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ એસેમ્બલીને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code