સહારાના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ સુબ્રત રોયનું નિધન, ધણા સમયથી બિમાર હતા
મુંબઈઃ જાણીતા ઉદ્યાગપતિ અને સહારા ઈન્ડિયાના પ્રમુખ સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું છે. તેમણે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. દેશના જાણીતા ઉદ્યોગપતિ સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું છે. સુબ્રત રોયનો જન્મ 10 જૂન, 1948ના રોજ બિહારના અરરિયા જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું […]