ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં થયો વધારો, પ્રતિ કિલોના 30થી 40ના ભાવ પહોંચ્યાં
રાજકોટ: મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. જેમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગીના ભાવમાં પણ વધોરો થયો છે. છુટક બજારમાં ડુંગળીના ભાવ પ્રતિકિલોએ 30થી 40 ભાવ બોલાતા ગરીબ અને મધ્યવર્ગના લોકોને મોંઘવારીમાં વધુ એક ભાવ વધારાના ડોઝ ખમવો પડ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં ખુબ વરસાદ પડ્યો હતો. તેના કારણે ડુંગળીના […]


