1. Home
  2. Tag "Prime Minister Modi"

ભારતે સાબિત કર્યું છે કે ડેમોક્રસી કેન ડિલિવરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સંસદના શીતકાળીન સત્રની શરૂઆત પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શીતકાળીન સત્ર માત્ર એક પ્રથા નથી, પરંતુ દેશને પ્રગતિના માર્ગ ઉપર ઝડપથી લઈ જવા માટે ઉર્જા પૂરું પાડવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેમણે કહ્યું કે ભારતે લોકશાહીને જીવી છે અને સમયાંતરે લોકશાહીના ઉત્સાહ તથા ઉમંગને પ્રગટ કર્યો છે, જેના કારણે […]

GSTના દરમાં ઘટાડો કરાતા વડાપ્રધાન મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વેરાના દરમાં સુધારાથી નાગરિકોના જીવન ધોરણ અને સામાજીક સુરક્ષામાં વધારો થશે, દિલ્હી ખાતે મળેલી 56મી જીએસટી કાઉન્સિલમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, GST દરમાં ઘટાડાથી દેશવાસીઓને સુખમય જીવનની સોગાત આપી ગાંધીનગરઃ રોજબરોજના જીવનની વિવિધ વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નીર્મલા સીતારમણનો ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે […]

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધીઃ ગાયિકા મીતા રવિન્દ્ર કુમાર કરાહે

બ્રાઝિલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ગીત ગાયા શાસ્ત્રીય સંગીત ગાયિકા મીતા રવિન્દ્ર કુમાર કરાહેએ બુધવારે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં NRIsને આદરથી જોવામાં આવી રહ્યા છે. આ બધું ફક્ત વડા પ્રધાન મોદીના કરિશ્માઈ નેતૃત્વને કારણે શક્ય બન્યું છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે અને પરિણામે, આપણને ભારતીયો તરફ જોવાની […]

ઈરાન પર હુમલા બાદ બેન્જામિન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી મોદી સાથે ફોન ઉપર કરી વાત

નવી દિલ્હીઃ ઈઝરાયલે ઈરાનના નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ અને તેહરાનમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. હુમલા બાદ ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને પરિસ્થિતિ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “મને ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી […]

વડાપ્રધાન મોદીએ રક્ષા મંત્રી અને સેના પ્રમુખો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપીજે અબ્દુલ કલામ સાથે બેઠક યોજી હતી અને વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ પર આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મળતી માહિતી મુજબ, બેઠકમાં પાકિસ્તાનના કારણે સરહદી વિસ્તારોમાં ઉભી થયેલી […]

આગમી દિવસોમાં વડાપ્રધાન મોદી જમ્મુની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી ખીણ સુધીની પ્રથમ રેલવેને લીલી ઝંડી બતાવશે. આનાથી કાશ્મીર સાથે રેલ કનેક્ટિવિટીનું 70 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી દોડશે અને શ્રીનગર પહોંચવા માટે પીર પંજાલ પર્વતમાળા પાર કરશે અને પછી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા ખાતે તેના અંતિમ મુકામ પર પહોંચશે. આ […]

મોરેશિયસમાં બિહારી પરંપરા અને લોકગીત સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય પ્રવાસે મોરેશિયસ પહોંચ્યા છે. સર સીવસાગર રામગુલામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજધાની પોર્ટ લુઇસમાં મહિલાઓના એક જૂથે બિહારી પરંપરા હેઠળ પરંપરાગત લોકગીતો ગાઈને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. “धन्य है, धन्य है देश हमारा हो, मोदी जी पधारे है। जय मॉरीशस बोलो जय भारत।” ગીત […]

‘વિકસિત ભારત’ બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રી મોદીની હાકલ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને “વિકસિત ભારત” બનાવવા માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને, ખાસ કરીને આપણા યુવા સંશોધકોને શુભકામનાઓ. ચાલો આપણે વિજ્ઞાન અને નવીનતાને લોકપ્રિય બનાવવાનું ચાલુ રાખીએ, અને […]

પ્રધાનમંત્રી મોદીએ SOUL લીડરશીપ કોન્ક્લેવમાં સ્વામી વિવેકાનંદને યાદ કર્યાં

નવી દિલ્હી: SOUL લીડરશીપ કોન્ક્લેવમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમારે યાદ રાખવું પડશે કે તમારી દિશા શું છે, તમારું લક્ષ્ય શું છે. સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ માનતા હતા કે જો આપણી પાસે 100 સારા નેતાઓ હોય, તો તેઓ ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવી શકે છે. પીએમ મોદીએ […]

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમલ અબ્દુલાએ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી

જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તમે તમારો મુદ્દો રજૂ કર્યો અને 4 મહિનાની અંદર ચૂંટણીઓ યોજાઈ ગઈ. તમે જમ્મુના લોકોને પોતાની સરકાર પસંદ કરવાની તક આપી. આનો શ્રેય તમને, તમારી ટીમને અને ચૂંટણી પંચને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code