1. Home
  2. Tag "Prime Minister Modi"

ઈરાન પર હુમલા બાદ બેન્જામિન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી મોદી સાથે ફોન ઉપર કરી વાત

નવી દિલ્હીઃ ઈઝરાયલે ઈરાનના નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ અને તેહરાનમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. હુમલા બાદ ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને પરિસ્થિતિ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “મને ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી […]

વડાપ્રધાન મોદીએ રક્ષા મંત્રી અને સેના પ્રમુખો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપીજે અબ્દુલ કલામ સાથે બેઠક યોજી હતી અને વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ પર આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મળતી માહિતી મુજબ, બેઠકમાં પાકિસ્તાનના કારણે સરહદી વિસ્તારોમાં ઉભી થયેલી […]

આગમી દિવસોમાં વડાપ્રધાન મોદી જમ્મુની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી ખીણ સુધીની પ્રથમ રેલવેને લીલી ઝંડી બતાવશે. આનાથી કાશ્મીર સાથે રેલ કનેક્ટિવિટીનું 70 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી દોડશે અને શ્રીનગર પહોંચવા માટે પીર પંજાલ પર્વતમાળા પાર કરશે અને પછી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા ખાતે તેના અંતિમ મુકામ પર પહોંચશે. આ […]

મોરેશિયસમાં બિહારી પરંપરા અને લોકગીત સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય પ્રવાસે મોરેશિયસ પહોંચ્યા છે. સર સીવસાગર રામગુલામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજધાની પોર્ટ લુઇસમાં મહિલાઓના એક જૂથે બિહારી પરંપરા હેઠળ પરંપરાગત લોકગીતો ગાઈને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. “धन्य है, धन्य है देश हमारा हो, मोदी जी पधारे है। जय मॉरीशस बोलो जय भारत।” ગીત […]

‘વિકસિત ભારત’ બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રી મોદીની હાકલ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને “વિકસિત ભારત” બનાવવા માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને, ખાસ કરીને આપણા યુવા સંશોધકોને શુભકામનાઓ. ચાલો આપણે વિજ્ઞાન અને નવીનતાને લોકપ્રિય બનાવવાનું ચાલુ રાખીએ, અને […]

પ્રધાનમંત્રી મોદીએ SOUL લીડરશીપ કોન્ક્લેવમાં સ્વામી વિવેકાનંદને યાદ કર્યાં

નવી દિલ્હી: SOUL લીડરશીપ કોન્ક્લેવમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમારે યાદ રાખવું પડશે કે તમારી દિશા શું છે, તમારું લક્ષ્ય શું છે. સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ માનતા હતા કે જો આપણી પાસે 100 સારા નેતાઓ હોય, તો તેઓ ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવી શકે છે. પીએમ મોદીએ […]

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમલ અબ્દુલાએ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી

જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તમે તમારો મુદ્દો રજૂ કર્યો અને 4 મહિનાની અંદર ચૂંટણીઓ યોજાઈ ગઈ. તમે જમ્મુના લોકોને પોતાની સરકાર પસંદ કરવાની તક આપી. આનો શ્રેય તમને, તમારી ટીમને અને ચૂંટણી પંચને […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ની પ્રથમ વર્ષગાંઠ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ. સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. તેમણે કહ્યું, […]

પ્રધાનમંત્રી મોદી 3000 ઊભરતા નેતાઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના ત્રણ હજાર ઊભરતા નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દસ વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે. જેમાં […]

પ્રધાનમંત્રી મોદીએ પ્લેબેક સિંગર પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રખ્યાત પ્લેબેક સિંગર પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના ભાવનાત્મક અભિનય આવનારી પેઢીઓના હૃદયને સ્પર્શતા રહેશે. જયચંદ્રનનું ગુરુવારે કેરળના ત્રિશૂરની એક ખાનગી હોસ્પિટલમાં 80 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. પ્રધાનમંત્રીએ ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે, “પી. જયચંદ્રન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code