1. Home
  2. Tag "Prime Minister Modi"

વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના સાંસદો સાથે કરી બેઠક, અજય મિશ્રા રહ્યાં ચર્ચાનું કેન્દ્ર

દિલ્હીઃ ઉતરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપ દ્વારા સમગ્ર ધ્યાન ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરપ્રદેશના સાંસદો સાથે મીટીંગ કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિન રાજકી મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકમાં […]

વડાપ્રધાન મોદી વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યા, કોરોના મહામારી સહીત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

વડાપ્રધાન મોદી વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યા કોરોના મહામારી સહીત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા પોપ ફ્રાન્સિસે ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 30 ઓક્ટોબર 2021ના શનિવારના રોજ વેટિકન ખાતે ઓપોસ્ટોલિક પેલેસમાં જૂજ વ્યક્તિગત પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં પોપ ફ્રાન્સિસે આવકાર્યા હતા. બે દાયકા કરતાં વધારે સમયગાળા પછી ભારતના વડાપ્રધાન અને પોપ વચ્ચે આ પ્રથમ મુલાકાત […]

વડાપ્રધાન મોદી રવિવારે ઈન્ડિયન સ્પેસ એસોસિએશનનું લોકાર્પણ કરશે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોકાર્પણ કરશે. તેઓ આ સીમાચિહ્ન પ્રસંગે અંતરિક્ષ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે. ISpA એ સ્પેસ અને સેટેલાઇટ કંપનીઓનું પ્રીમિયર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન છે, જે ભારતીય અવકાશ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવા માંગે છે. તે નીતિની હિમાયત કરશે અને સરકાર […]

બ્રિટનના પીએમ બોરિસ જોનસન એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે

બ્રિટનના પીએમ આવશે ભારતના પ્રવાસે એપ્રિલના અંતમાં લેશે ભારતની મુલાકાત હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર કરશે ધ્યાન કેન્દ્રિત દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનથી બહાર આવ્યા બાદ ભારતની યાત્રા તેમના માટે પ્રથમ મોટો આંતરરાષ્ટ્રીય પ્રવાસ બનશે. જોનસનની ભારત યાત્રા એ ક્ષેત્રમાં બ્રિટનની તકો વધારવાનો પ્રયાસ છે. બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલયએ સોમવારે […]

આજે સંત રવિદાસની 644મી જન્મ જયંતિ – વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

સંત રવિદાસની 644મી જમ્ન જયંતિ પીએમ મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી દિલ્હી -પૂર્ણિમા  એટલે કે આ તિથિએ સંત રવિદાસની જયંતિ ઊજવવામાં આવે છે. રવિદાસજીના વિચારો આજની સદીમાં પણ પ્રેરણા આપનારા છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ સુફી કવિ અને સંત રવિદાસને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની જન્મજયંતિ રવિદાસ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. સંત […]

કુવૈતના વડાપ્રધાનને PM મોદીએ પાઠવી શુભકામના

દિલ્હીઃ કુવૈતના પ્રધાનમંત્રી તરીકે ફરી શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમક અલ-સબાહની નિમણુંક થઈ હતી. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભકામના ઓ પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, 5 ડિસેમ્બરે સફળ રાષ્ટ્રીય વિધાનસભાની ચૂંટણી બાદ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-સબાહને કુવૈતના પ્રધાનમંત્રી પદે ફરીથી નિમણૂક થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code