1. Home
  2. Tag "Prime Minister"

2024માં કોણ બનશે વડાપ્રધાન? સર્વેમાં જાણવા મળ્યો દેશનો અભિપ્રાય

દિલ્હી:દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. દરેક રાજકીય પાર્ટી જોરદાર તૈયારી બતાવવામાં આવી રહી છે. આવામાં એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં સામાન્ય જનતાનો મૂડ જાણવા મળ્યો છે. જો તમારે સીધુ પીએમ પદ પસંદ કરવું હોય તો તમે કોને પસંદ કરશો? આ સવાલના જવાબમાં 59 ટકા લોકોએ કહ્યું કે તેઓ વર્તમાન વડાપ્રધાન […]

વડાપ્રધાનને મળેલી ભેટની હરાજીમાં રામ દરબારની પ્રતિમા,સ્વર્ણ મંદિરનું મોડલ સામેલ

પીએમ મોદીને મળેલી ભેટની હરાજી  રામ દરબારની પ્રતિમા,સ્વર્ણ મંદિરનું મોડલ સામેલ આ હરાજી 31 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ અને સંભારણુંઓની હરાજીના નવીનતમ રાઉન્ડમાં, રામ દરબારની પ્રતિમા, અમૃતસરના સુવર્ણ મંદિરનું મોડેલ, કામધેનુ અને જેરુસલેમ સંભારણું લોકપ્રિય વસ્તુઓમાં સામેલ છે. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ સોમવારે આ માહિતી આપી હતી. આ હરાજી 2 […]

પાકિસ્તાનને આજે મળશે કાર્યપાલક વડાપ્રધાન,9 ઓગસ્ટે ભંગ કરી દેવામાં આવી હતી સંસદ

દિલ્હી: પાકિસ્તાનમાં સતત રાજકીય હલચલ ચાલે છે. આ હિલચાલમાંથી, 9 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી હતી. હવે તેમણે નિવર્તમાન વડાપ્રધાન શહેબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝને શનિવાર સુધીમાં કેરટેકર વડાપ્રધાનની નિમણૂક અંગે નિર્ણય લેવા કહ્યું છે, જેનો અર્થ એ છે કે બંને નેતાઓએ આજે ​​જ આ […]

સુરતમાં ડાયમન્ડ બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 18મી ડિસેમ્બરે કરાશે લોકાપર્ણ

સુરતઃ શહેરમાં 3400 કરોડના ખર્ચે બનાવાયેલુ ડાયમંડ બુર્સ  આખા વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શહેરના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત ડાયમંડ બુર્સનો લોકાર્પણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. 17 ડિસેમ્બર કરાશે. સુરતના ડાયમંડ બુર્સનું ડેલિગેશન વડાપ્રધાનને આમંત્રણ આપવા દિલ્હી ગયુ હતું. જ્યાં વડાપ્રધાને […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મલેશિયાના વડાપ્રધાન સાથે કરી મુલાકાત,દ્વિપક્ષીય સંબંધો પર થઈ વાત

દિલ્હી :રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તેમના સકારાત્મક વલણની પ્રશંસા કરી. સિંહે મલેશિયાના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ હસન સાથે પણ મુલાકાત કરી અને તેમની સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી.સંરક્ષણ પ્રધાન મલેશિયા સાથે સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાના […]

લેસોથોના રાજદૂતે કહ્યું- નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વના વડાપ્રધાન,કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ભારતનું યોગદાન પ્રશંસનીય

દિલ્હી:  લેસોથોના હાઈ કમિશનના રાજદ્વારી થબાંગ લિનુસ ખોલુમોએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની ટેક્નોલોજીને પ્રોત્સાહન આપી રહ્યું છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મોટો ફાળો આપી રહ્યું છે. તેઓ ભારતની રાજધાની દિલ્હીમાં બોઈલર એક્સ્પો 2023 ના અવસર પર બોલી રહ્યા હતા. ખોલુમોએ કહ્યું, “હું ખરેખર પ્રભાવિત છું કારણ કે ભારત તેની ટેક્નોલોજી અને તેના લોકોને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં નવા નિયુક્ત શિક્ષકો માટે કાર્યક્રમને સંબોધિત કર્યો

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા મધ્યપ્રદેશમાં નવા નિયુક્ત શિક્ષકો માટેના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા,વડાપ્રધાનએ ટિપ્પણી કરી હતી કે મધ્યપ્રદેશમાં યુવાનોને સરકારી નોકરીઓ આપવાનું અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે જ્યાં વિવિધ જિલ્લાઓમાં રોજગાર મેળાઓનું આયોજન કરીને હજારો યુવાનોની વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે. વડાપ્રધાનએ માહિતી આપી હતી […]

જર્મન એમ્બેસીના સભ્યોએ નાટુ..નાટુ.. ગીતને મળેલા ઓક્સરની ઉજવણી

નવી દિલ્હીઃ ભારતની સુપરહિટ ફિલ્મ આરઆરઆરએ વિદેશમાં પણ દર્શકોની પ્રશંસા મેળવી છે. આરઆરઆર ફિલ્મના નાટુ… નાટુ ગીતને તાજેતરમાં જ ઓસ્કર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જેથી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો અને દેશવાસીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. તેમજ નાટુ… નાટુ ગીતને ઓસ્કર મળતા સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે. આ ગીતે ભારતમાં જ નહીં દુનિયાના વિવિધ […]

અમિત શાહનો દાવો,કહ્યું- મોદી 2024ની ચૂંટણી બાદ સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન

દિલ્હી:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) 2024માં પણ સરકાર બનાવશે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. ‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં બોલતા શાહે કહ્યું કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના ત્રણ મહત્વના મુદ્દાઓ, પૂર્વોત્તર અને માઓવાદી સમસ્યાનો મોટાભાગે ઉકેલ આવી […]

રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે વડાપ્રધાનએ આપેલા કોન્સેપ્ટ 4E નું અનુપાલન ખૂબ જરૂરી: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે આપેલા કન્સેપ્ટ ‘4E – એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એન્જીનિયરીંગ ઓફ રોડ, ઈમરજન્સી કેર અને એજ્યુકેશન’નું અનુપાલન ખૂબ જરૂરી છે. તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ટ્રાફિકના નિયમોનું પાલન કરી માર્ગ સુરક્ષા માટે પ્રતિબદ્ધ બનવા મુખ્યમંત્રીએ સૌને અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર તથા ગૃહરાજ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code