1. Home
  2. Tag "Prime Minister"

બ્રિટનઃ ઋષિ સુનકે આગામી વડાપ્રધાન બનવા ઉમેદવારી રજૂ કરશે

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન પદ ઉપરથી બોરિસ જોનસને રાજીનામુ આપતા રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે, તેઓ બોરિસ જોન્સનના રાજીનામા પછી બ્રિટનના આગામી વડા પ્રધાન બનવા માટે તેમની ઉમેદવારી રજૂ કરશે. સુનકે ટ્વિટર પર જાહેર કરેલા પ્રચાર વિડિયોમાં જણાવ્યું હતું કે, “હું કન્ઝર્વેટિવ પાર્ટીનો આગામી નેતા બનવા અને […]

ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ,પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નફતાલી બેનેટનો પણ આભાર માન્યો  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળવા બદલ યાયર લેપિડને અભિનંદન પાઠવ્યા છે.મોદીએ ભારતના સાચા મિત્ર હોવા બદલ નફતાલી બેનેટનો પણ આભાર માન્યો છે. વડાપ્રધાનએ ટવિટ કરીને કહ્યું કે;”ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ ગ્રહણ કરવા બદલ @yairlapid ને હાર્દિક શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન. હું સંપૂર્ણ રાજદ્વારી સંબંધોના […]

વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે,મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા  

વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે કર્ણાટકના મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજન બેંગલુરૂ:કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓની સમીક્ષા કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે વડાપ્રધાન મોદી 21 જૂને મૈસૂર પેલેસમાં યોગ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા […]

બોરિસ જોનસન વડાપ્રધાન તરીકે યથાવત,બ્રિટિશ PMએ વિશ્વાસ મત જીત્યો,પક્ષમાં પડ્યા 211 મત

બોરિસ જોનસન યુકેના વડાપ્રધાન તરીકે યથાવત રહેશે બ્રિટિશ PMએ જીત્યો વિશ્વાસ મત પક્ષમાં પડ્યા 211 મત 148 સાંસદોએ તેમની વિરુદ્ધમાં કર્યું મતદાન દિલ્હી:યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન ફરી એકવાર વડાપ્રધાન તરીકે યથાવત રહેશે. PM બોરિસ જોનસને સોમવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. જોનસને ગૃહમાં 211માંથી 148 મત મળ્યા. મળતી માહિતી મુજબ સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ […]

આટકોટમાં વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ, 3 લાખ લોકો ઉમટી પડશે

રાજકોટઃ  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ રાજકોટ નજીક આટકોટમાં બનાવેલી પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈને ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનની સભામાં અંદાજિત 3 લાખ લોકો એકઠા થશે. અને આ માટે વ્યવસ્થાના ભાગ રૂપે 3500 સ્વયંસૈનિકોને સભા સ્થળ પર તૈનાત કરાશે. કહેવાય છે કે, પોતાના અંગત કારણોસર ખોડલધામના ચેરમેન નરેશ […]

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી તા.21મી એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન બોરિસ જોન્સન આગામી 21મી એપ્રિલે પોતાના ભારત પ્રવાસના ભાગ રૂપે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ગત વર્ષે પણ બોરિસ જોન્સન ભારત મુલાકાતે આવવાના હતા, પરંતુ કોરોનાના કારણે બે વખત તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા […]

દિલ્હીઃ સંત રવિદાસજી મંદિરના પુજારીએ પોતાની સમસ્યાથી વડાપ્રધાનને માહિતગાર કર્યાં, ગણતરીની મિનિટોમાં સમસ્યા દૂર કરાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસજી જ્યંતિ પ્રસંગ્રે મંદિરના પુજારીની ઈચ્છા ગણતરીની મિનિટોમાં જ પૂરી કરી હતી. પીએમ મોદી સંત રવિદાસજી જ્યંતિ પ્રસંગ્રે દિલ્હીના સંત રવિદાસજી મંદિર ગયા હતા. આ દરમિયાન મંદિરના પુજારીએ પોતાની એક સમસ્યા વડાપ્રધાનને જણાવી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ એક વ્યક્તિને બોલાવીને મંદિરના પૂજારીની સમસ્યા દૂર કરવા […]

‘પૂર્ણ સ્વાતંત્ર્ય દિવસ’ જ બન્યો આપણો ‘પ્રજાસત્તાક દિવસ’…

(પરીક્ષિત જોશી) આપણા ભારત દેશને આઝાદી મળી એ ઘટનાને ૭૫ વર્ષ આગામી વર્ષે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨માં પૂર્ણ થઈ રહ્યાં છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ એ શીર્ષક તળે એક વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોની શ્રેણીની શરુઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પ્રવચનમાં જાહેર કરી […]

ઇઝરાયલમાં બની નવી સરકાર, નફ્તાલી બેનેટે વડાપ્રધાન તરીકે લીધા શપથ   

ઇઝરાયલમાં નવી સરકારની થઇ રચના નફ્તાલી બેનેટે બન્યા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના શાસનનો આવ્યો અંત દિલ્હી : ઇઝરાયલની સંસદે રવિવારે નવી સરકારની રચનાને મંજૂરી આપી હતી. 60 ધારાસભ્યોનો મત મેળવીને નફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાયલના કેસેટમાં એક મહત્વપૂર્ણ વિજય મેળવ્યો હતો. આ સાથે ઇઝરાયલના લાંબા સમય સુધી કાર્યરત વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો કાર્યકાળ પૂરો થયો. એક દાયકાથી […]

વડાપ્રધાન આજે PM-KISAN અંતર્ગત આર્થિક લાભનો 8મો હપ્તો જારી કરશે

PM-KISAN અંતર્ગત આર્થિક લાભનો હપ્તો આજે 8મો હપ્તો થશે જાહેર વડાપ્રધાન 8 મો હપ્તો કરશે જારી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ એટલે કે આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત નાણાકીય લાભનો 8મો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે જારી કરશે. આનાથી 9.5 કરોડથી વધુ લાભાર્થી કિસાન પરિવારોને રૂ. 19000 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code